SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ મા ww w જ કાન રાજા .--- ~-~~ - ~ ~- ~ - (૧૦૦) બે મુનિઓ પણ ત્યાં આવ્યા, ત્યારે રામ, લક્ષ્મણ તથા શતરૂઘને નમસ્કાર કરો ત્યાર પછી તેમને રામ પુછવા લાગ્યો કે, આ શતરૂધનને મથુરાં નગરીમાં આગ્રહ શા વાસ્તે થશે. ત્યારે દેશ ભુષણ કહેવા લાગ્યો કે, આ શતરૂઘનને જીવ મથુરા નગરીમાં અનેક વાર ઉત્પન થઈને તે એક સમયે સા ધુની સેવા કરનારો શ્રીધર નામનો બ્રાહ્મણ રૂપવાન થયો. તે કોઈએક સમયે રસ્તામાં જતાં રાજાની સ્ત્રી લલિતાએ તેને જોયો, તેણે કામ ભેગની છે. ૨છાથી પોતાની પાસે બોલાવી લીધે. એટલામાં ત્યાં રાજા પણ આવ્યો. ત્યા રે લલિતા ગાબરી થઈ ગઈ. તે જોઈને રાજાએ પુકાર કરી કે, આ ચાર છે માટે આને પકડે. તે સાંભળીને રાજાના માણસો ત્યાં આવ્યાં, ત્યોને રાજા એ હુકમ કર્યાથી ત્યો તે બ્રાહ્મણને શુળી ઉપર લઈ ગયા. તે વખતે કોઈ એક કલ્યાણ નામના મુનિએ આ સાધુની સેવા કરનારો છે એમ જાણીને તથા રાજાને સમજાવીને તેને મુકાવ્યો. ત્યાંથી છુટીને તેણે દિક્ષા લીધી. ૫ છી તપ કરીને તે સ્વર્ગમાં ગયો. ત્યાંથી આવીને મથુરા નગરીના ચંદ્રપ્રભ રાજાને અતિ પ્રિય થયું. તેના ભાનુપ્રભાદિક ઓરમાન ભાઈઓએ તેને રાજ ન મળવાની ઇર્ષથી મારવાના ઉપાયે કસ્યા. તે વાતની પ્રધાનને ખબર પડચાથી તેણે એને કહી દીધી. તે જાણીને અચલ ત્યાંથી નાશી ગયો. તે વનમાં ફરતો ફરતો તેના પગમાં કાંટા લાગ્યાથી રડવા લાગ્યો. તે રસ્તામાં એક શ્રાવસ્તી (સાવથી) નગરીમાં રહેવાવાળે તથા પિતાએ કાહાડી મુકેલો, અંક નામનો પુરૂષ તેણે પોતાના માથા ઉપરનો લાકડાને ભાર ઊતારીને તે ના પગમાંથી કાટ કાહાડો કાંટા નીકળ્યાથી તે રાજા તે અંકને કહેવા લા કે તે ઘણુ સારૂ કર્યું. જે વખતે મથુરા નગરીમાં અચલ રાજા થયો એવું તું સાંભળે તે વખતે ત્યાં આવજે. તું મારે મેટો ઉપકારી છે. એમ કહીને અચલ કાશીબી નગરીમાં ગયો. ત્યાં સિંહ ગુરૂ નામના આચાર્યની પાસે ધનુષ્યનો અભ્યાસ કરનારા ઇંદ્રદત રાજાને જે. અચલે પણ પિતાનું ધનુષ્યત્વ બતાવ્યું. તેથી રાજી થઈને ઇંદ્રદત્ત રાજાએ. પૃથ્વી સહિત પિતાની કન્યા તેને આપી, પછી તે અચલ બળવાન થઈને તેણે અંગાદિક દેશ જીત્યા કોઈ એક સમયે મથુરા નગરીમાં આવીને તથા પોતાના ભાઈઓની સાથે યુદ્ધ કરીને ભાનુપ્રભાદિક તે આઠ જણને બાંધી લાવ્યો. ત્યારે તેને પિતા જે ચદ્રમભ, તેણે પુત્રને મુકાવવાને અર્થે અચલની પાસે પિતાનો મં. ત્રી આવ્યો તેને અચલે પોતાના સંઈ વતાંત કહી સંભળા. મંત્રીએ જ. - - -
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy