SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ** * * - * - - * * - - * (૧૪) એને સ્નાના પાણીથી ઘા મટી જાય, શુલને નાશ થાય. વ્યાધી જતી રહે હવે પછી થનારો જે આનો પતિ લક્ષમણ તે પણ એના થકી જીવતો રહે શે. એવી તે મુનિની વાણીથી, સમ્યક જ્ઞાનીના અનુભવથી તથા તેના સ્ના નના પાણીના પ્રભાવથી બધાઓએ નિશ્ચય કરો. એમ કહીને મેળે વિશલ્યાના સ્નાનનુ પાણી મને આપ્યું. તેના પ્રભાવથી મારી ભુમી રોગ ૨ હિત થઈ. અને તેજ પાણી મેં તારા આગ ઉપર છાંટયું. તેથી તું લગાર વારમાં શક્તિના દુઃખથી તથા બળવાથી મુકાયો. એવી રીતે ભારતની પઠે મને પણ તેનો અનુભવ થયો. ત્યારે જયાં લગણ સવાર થઈ નથી ત્યાં લગણ વિશલ્યાના સ્નાનનું પાણી લાવો. એ કામમાં ઢીલ કરવા જેવી નથી. જલદી કરો. સવાર થઈ ગઈ તે શું કરશે! કોઈ કામ બગડ્યા પછી સુધરતું નથી. એવું તેનું બોલવું સાંભળીને ભારતની તરફ વિશલ્યાના સ્નાનનું પાણી લેવા સારૂ ભામંડલ, હનુમાન, અને અંગદ એ ત્રણે જણ જવા નીકળ્યા, રામે ને જવાની રજા આપી ત્યારે વિમાનમાં બેસીને વાયુના વેગ ની પેઠે અયોધ્યામાં ગયા. ત્યાં ભારતને પોતાના ઘરમાં સુતેલ જોઈ તેને જ ગાડવા સારૂ ત્યો આકાશમાં ગાયન કરવા લાગ્યા. ભરત રોજા જાગીને તેમને પુછવા લાગ્યો. ત્યારે ભામંડલ નમસ્કાર કરીને તેણે આવવાનું કારણ કહ્યું કહ્યું છે કે, “વિસ્વાશીને વિસ્વાશીને ભરોશે હોય છે ત્યારે ભરત કહેવા લાગ્યો કે, હું ગયાથી એ કાર્ય થશે. પછી વિમાનમાં બેસીને કૈતકમંગલ ના મના નગરમાં ગયો. ત્યાં જઈ મેઘની પાસે વિશલ્પા માગી. ત્યારે તેણે હજાર સ્ત્રીઓની સાથે લગ્ન કરીને વિશલ્યા આપી. પછી ભામડલ વિશલ્યાને, તથા ભરતને અયોધ્યામાં મુકીને તે પરિવાર સહિત લંકામાં રામની પાસે આવ્યો, વિશલ્યા સહિત વિમાનમાં ભામંડલને જોઈને સુર્યના ઉદયની બ્રાંતી થઇ, એટલામાં લક્ષમણની પાસે વિશા ગઈ પછી તેણે વાસુદેવને સ્પશું કરતાં વેતર દ્રષ્ટિ વડે મહાપણીની પઠે તેના શરીરમાંથી તે શક્તિની કળીને ત્યાંથી ઉડી. તેને હનુમાને જોઈને જેમ એનપક્ષી બીજા પક્ષીઓને પકડે, તે પ્રમાણે કુદકો મારીને પકડી. ત્યારે તે દેવતારૂપ શક્તિ કહેવા લાગી કે, મારો દોષ નથી, ધરણે કે એને દીધી છે, ને પ્રજ્ઞાખી વિદ્યાની હું બેન છું. આ વિશલ્યાના તપનું તેજ મારાથી સહન થતું નથી. હું નિરપરાધી છું. માટે મને તું મુકી આપ. હવે હું જાઉં છું, એવું સાંભળીને મા - - - 1 * * * * * * * * * * * h = * * * * * * * * - - rija 1 '3 5* !
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy