SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૧) જઇ જુએ છે તે કાયોત્સર્ગ કરી રહેલા એ સાધુ તેના દીઠામાં આવ્યા. તે મને વનદિક કરીને તેને નમસ્કાર કરે છે. એટલામાં રામ સીતા પણ ત્યાં આવ્યાં. પછી રામ તે સાધુઓની સામે પ્રથમ ગાણુ આપેલી વીણા વગા ડવા લાગ્યા. લક્ષ્મણ ગ્રાંમ. રાગ સહિત મનાહર ગાયન કરવા લાગ્યા. તેમજ સીતા હાવભાવ સહિત ત્યાં નાચવા લાગી. એટલામાં સુર્ય અસ્તને પા મ્યો. રાત્ર થતાંજ કોઇ એક અગ્નિ જેવી કાંતિવાળા વેતાલ ત્યા આવીને તે સુનિઓને ઉપદ્રવ કરવા લાગ્યા. તેને જોઈને તથા સીતાને તે મુનિઓની પા સે બેસાડીને ૨ામ તથા લક્ષ્મણ તેને મારવા સારૂ જવાને તૈયાર થયા. તેવારે એમના તેજ તે દેવથી સહન ન થયા તેથી ભયને પામીને ત્યાંથી નાશી ગ ચા. તેજ વખતે સાધુને કેવળજ્ઞાન ઉપન્યું. તેમને રામે નમસ્કાર કરીને પુછ્યું કે, એ ઉપદ્રવ થવાનુ કારણ શું છે? ત્યારે તેમાંના એક મુનિ ઉત્તર દેવા લાગ્યા. તેવાએ કેવળજ્ઞાનના પ્રભાવથી પોતાના પાછલા ભવના વૃતાંત કહી સભભા,એવે સમે ત્યાંહાં આવેલા માા લેાચન નામના દેવતા રા મ લક્ષ્મણની ઉપર સન થયા પછી રામને વચન આપી પેાતાના સ્થાનકે ગયા. એટલામાં વરાસ્થળ નગરના રાન્ન સુરપ્રભ ત્યાં આવીને તથા રામને નમસ્કાર કરીને તેની ચથાયેાગ પુજા કરી. અને રામની આજ્ઞાથી તે પર્વત ઉપર તેણે એક અદ્ભુત ચૈત્ય કરયું. તે દિવાથી તે પર્વતનુ નામ રામગિરી પડ્યું છે, પછી સુરપ્રભ રાજાની રા લઇને રામચંદ્ર દંડક નામના વનમાં ગયા. ત્યાં જઇને હું ગુકામાં ઘરની પઠે રહ્યા. કોઇએક દિવસે જમવાના વખતે આકાશ માર્ગથી કોઇ ત્રિગુપ્ત તથા સુગુપ્ત એ નામના બે ચારણ મુનિમાં માસના અપોષણાનાં પારણાં કરવા સારૂ આવીને દરવાજા ઉપર ઉભા રહ્યા. તેમને જોઇને ત્રણે જણે નમસ્કાર કરયા. પછી સીતાએ યથાચિત અન્ન દાનાદિક તેમને આપીને પારણાં કરાજ્યાં. તે વખતે એ ત્યાં રત્નાની તથા સુગંધીવાળા પાણીની દ્રષ્ટી કરી એટલામાં ક જીદ્દીયના સ્વામી રત્નજટી વિદ્યાધર રાજા. તથા ખીન્ન બે વ એ ત્રણ જણ આવી પ્રસન્ન થઇને રામને ધાડા સહિત રથ આપ્યા. પ્રથમ લે કરેલી સુગંધી જ્ગની દ્ધિને જોઇને એક ગધાભિધ નામના રોગી ૫ક્ષી એક ઝાડ ઉપરથી ઉતરીને ત્યાં આવી ઉભા રહ્યા. તેને મુનિના દરશન on યોગે તિસ્મરણ જ્ઞાન ઉપન્યું, તેથી મુરા ખાઇને તે પૃથ્વી ઉપર પડયો. તેને જોઈનેની ઉપર નીળ જળ રેડ્યાથી તે સાવધ થઈને મુનિઓના
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy