SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ સમ્યક્ત જસ્થાન ચઉપઈ - “મેવાદિતીર્થ દ્રા, નેદ નાનાતિ વિઝન” ત્યવિવરના, तथा "मायोपमं वै सकलं जगत्" ए वचन सर्व जगत् शून्यरूपपणि कहिउँ । तिहां जेहनी जिम रुचि तेणि तिम जाण्युं खळं करीनइं द्वैतवादी, अद्वैतवादी, शून्यवादीइं, वलतुं ते वादी युक्ति पणि तेहवी વિવેચન :- “પર અને અપર એમ બે પ્રકારનું બ્રહ્મ જાણવું” આ પ્રમાણે વેદમાં બ્રહ્મ બે પ્રકારનું જણાવેલું છે તથા ઉપનિષદ શાસ્ત્રોમાં “બ્રહ્મ એક છે અને અદ્વિતીય છે” બ્રહ્મ વિના બીજી કોઈપણ વસ્તુ આ સંસારમાં નથી. આમ અદ્વૈત જણાવેલું છે તથા “આખુંય આ જગત માયારૂપ છે” એટલે કે “સર્વ એવું આ જગત શૂન્ય હોવાનું પણ ત્યાં કહેલું છે” આમ (૧) દ્વૈતવાદ (૨) અદ્વૈતવાદ અને (૩) શૂન્યવાદ. આમ જેમને જેમને જે જે મનમાં રૂછ્યું તેઓએ તે તે ખરું માની લીધું છે અને તે સર્વલોકોએ પોતાના મતને પ્રસારિત કરવા પોતાના વિચારોને અનુકૂળ તક વિચાર્યા છે અને પોતપોતાના શાસ્ત્રોમાં આ તર્કો કહ્યા પણ છે. સત્યની શોધ ન કરતાં પોત પોતાને જેમ સમજાયું તેમ માની લઈને તેવી તેવી પ્રરૂપણા કરીને જુદાં જુદાં દર્શનોની સ્થાપના કરી છે. મિથ્યાત્વને નાચવાના અનેક પ્રકાર હોય છે. આ પણ મનમાની કલ્પનાઓ જ તેઓએ કરી છે, એમ અહીં સમજી લેવું. l૬ સ્યાદ્વાદ વિણ પણિ સવિ મૃષા, ખારઈ જલઈ નવિ ભાજઇષil માયા મિટે રહઈ જો અંગ, તો કિમ નહી પરમારથરંગાઇ ગાથાર્થ - પોત પોતાના માનેલા નયની એકાત્ત માન્યતા આ સર્વ જે રૂચિ છે તે સ્યાદ્વાદ માન્યા વિનાની સર્વે પણ માન્યતાઓ મિથ્યા છે આમ જાણવું. જેમ ખારા પાણીથી તૃષા મટે નહીં તેમ સ્યાદ્વાદ માન્યા વિના જિજ્ઞાસા ક્યારેય શાત્ત ન થાય. વેદાન્તના મત પ્રમાણે જો સર્વભાવો
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy