SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન ગુજરાત વિધાસભાના ભો. જે. અધ્યયન-સંશાધન વિધાભવનમાં જે સંશોધન ગ્રંથો તૈયાર કરી પ્રકટ કરવામાં આવે છે તે કાર્યનું એક અંગ જુદા જુદા ધર્મો અને સંપ્રદાયનું સાહિત્ય સંશોધનની શાસ્ત્રીય દૃષ્ટિએ તૈયાર કરાવવાનું છે. આ કાર્યમાં શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાળા ટ્રસ્ટના વહીવટદારે શેઠ શ્રી. પ્રેમચંદ ક. કેટાવાળા અને શેઠ શ્રી. ભોળાભાઈ જેસિંગભાઈએ આ સંસ્થાને નીચે જણાવેલી શરતે જૈન સાહિત્યના . ગ્રંથ તૈયાર કરી પ્રકટ કરવા દાન કર્યું છે, એ માટે બે. જે. વિદ્યાભવન ટ્રસ્ટ એમનું આભારી છે. શરત “જેને સંસ્કૃતિનાં તમામ અંગોનું- જેમકે દ્રવ્યાનુયોગ આદિ ચાર અનુગાનું, તેમજ કાવ્ય, શિલ્પકલા, ઈતિહાસ આદિનું સાહિત્ય તૈયાર કરાવી પ્રકટ કરવું. આમાં મૂળ સંસ્કૃત પ્રાકૃતાદિ ગ્રંથને, શિલ્પ આદિના સચિત્ર ઈતિહાસ વગેરેનો સમાવેશ કરશે.” આ માળા ખાતે અત્યાર સુધીમાં નીચેનાં પ્રકાશને બહાર પડયાં છે: નામ કિંમત ૧. ઉત્તરાધ્યયનસૂત્ર ૩-૦-૦ ૨. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ ૩-૦-૦ ૩. જૈન આગમ સાહિત્યમાં ગુજરાત ૫–૦-૦ ૪. ગણધરવાદ ૧૦-૦૦
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy