SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ યોગશતક એ રાખવાનું છે કે જે અભવ્ય હોય છે તે કદી ચરમપુદ્ગલપરાવર્તમાં આવી શકે નહિ, અને તેથી કરી તે કદી દ્વિબંધક, સબંધક કે અપુનબંધક પણ થઈ શકે નહિ. આ એક સાંપ્રદાયિક માન્યતા છે. પરિશિષ્ટ ૩ વિભૂતિ યમ, નિયમ, આસન વગેરે યોગનાં આઠ અંગે જાણતાં છે. પ્રત્યેક અંગ સિદ્ધ થતાં તેનાથી જીવનમાં યોગીને આંતરિક સિદ્ધિઓ સાંપડે છે, તેવી જ રીતે બાહ્ય સિદ્ધિઓ પણ. આ બધી સિદ્ધિઓ પતંજલિએ પિતાના “ગસૂત્રના બીજા અને ત્રીજા પાદમાં વિસ્તારથી નીચે પ્રમાણે વર્ણવી છે: પાંચ યમેથી થતી સિદ્ધિઓ ૧ રાતિદાદાં તરવત્તિથી વૈરા: | (૨, ૩૫) ગીમાં અહિંસા સિદ્ધ થતાં તેની પાસે હિંસૂ પ્રાણુઓ પણ પિતાના સહજ વૈરને ત્યાગ કરે છે. ૨ રાતિ ટાય દિશાાવરણમા (ર, ૩૬) સત્ય સિદ્ધ થતાં વાણું કદી જૂઠી પડતી નથી.' ૩ આરતે પ્રતિષ્ઠાથ રત્નોપરાના (૨, ૩૭) અસ્તેય સિદ્ધ થતાં સર્વ દિશામાં રહેલ રત્નાદિ સમૃદ્ધિ ઉપસ્થિત થાય છે. ૪ વાઘતિદાદા વીર્થગ્રામઃ | (૨, ૩૮) બ્રહ્મચર્યથી વિર્યલાભ થાય છે. ૫ સપરિશેષે મથતાáવધઃ (૨, ૩૯) અપરિ. ગ્રહની સ્થિરતાથી જન્માન્તરની સ્મૃતિ થાય છે. નિયમથી થતી સિદ્ધિઓ ૬-૭ વાસ્થાવગુજુદા સંપર્ક (૨, ૪૦)
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy