SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ાગશતક યુક્તિથી સાચવી લે છે. જો કે ન્યાય-વૈશેષિકદન પણ આત્માને ફૂટસ્થનિત્ય તા કહે છે, છતાં તેમાં ખંધ-મેાક્ષ અને તેનાં કારણાનું અસ્તિત્વ અનુપચરિત અર્થાત્ વાસ્તવિકરૂપે માને છે. ફૂટસ્થનિત્યપણું માનવું અને બધ-મેાક્ષ આદિ અનુપચરિત માનવા એ દેખીતા કે શાબ્દિક વિરાધને! પરિહાર તે દ ન ગુણ-ગુણી કે ધર્મ-ધર્મીના ભેદ સ્વીકારીને કરે છે. તે કહે છે કે મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ આટ્વિ તેમજ સમ્યજ્ઞાન આદિ ગુણ્ણા એ આત્માના છે, પણ તેનાથી જુદા છે. એટલે તેના ઉત્પાદ-વિનાશને લીધે કાંઈ આત્માની ફૂટસ્થનિત્યતામાં બાધ આવતા જ નથી. વેદાન્તદનની જે રામાનુજ, મધ્ય કે વલ્લભ આદિ શાખાઓ છે તે બધી કેવલાદ્વૈતની પેઠે ફૂટસ્થનિયતાને કટ્ટરપણે વળગી નથી રહેતી, એટલે ભેદ કે પરિણામના આશ્રય લઈ છેવટે જીવામાં બાઁધમેાક્ષ અને તેનાં કારણેાનાં અસ્તિત્વને ઉપરિત ન માનતાં જનદનની પેઠે અનુપચિરત જ માને છે. બૌદ્ધદર્શન કૂટસ્થનિત્યત્વ તેમજ પરિણામિનિત્યત્વના વિરોધ કરે છે અને ક્ષણવાદ સ્વીકારે છે. તેમ છતાં તે સંતતિનિત્યત્વવાદી છે. એટલે તેને પણ સ ંતતિમાં ખંધ-મેાક્ષ અને તેનાં કારણેાની વાસ્તવિકતા સ્વીકારવામાં કશા જ ખાધ આવતે નથી. પ્રસ્તુત ઢાષાનું સ્વરૂપ અને તે વિશેના ચિંતનની વિધિ વગેરે तत्थाभिसंगो खलु रागो अप्पीइलक्खणो दोसो । अन्नाणं पुण मोहो को पीडइ मं दृढमिमेसिं ॥ ५९ ॥ નાળ તો સવિનય-તત્ત-ળિય-વિવા-તેણે ત્તિ । चिंतेज्जाऽऽणाइ दढं परिक्के सम्ममुवउत्तो ॥ ६० ॥ गुरु- देवया पमाणं काउं पउमासणाइठाणेणं । दंसमसगाइ काए अगणतो तग्गयऽज्झप्पो ॥ ६१ ॥ ૭.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy