SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) શ્રી પ્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. કહેવા લાગ્યા. “હે ગોશાલ? પિતાના ગુરૂને પ્રતિકુલ થએલા પુરૂષની આવીજ અવસ્થા થાય છે. અરે ! તેં પિતાના ગુરૂ ઉપર મૂકેલી હારી તેજેલેસ્યા ક્યાં ગઈ. દીર્ઘકાલ પર્યતથી આવા દુષ્ટ વચન બોલતા એ તું નિચે ભસ્મ રૂ૫ બનાવવાનું ધારે છે તે પણ તે મહા મુનિએ કૃપાથી હારી ઉપેક્ષા કરી છે. જેથી તું હારી પિતાની મેળે જ મત્યુ પામીશ. હે ગોશાલ ! શું તે નહોતું જોયું. જે શીતલેશ્યાથી પ્રભુએ હારું રક્ષણ ન કર્યું હોત તે વૈશિકાયને મૂકેલી તેલેશ્યાથી તું મત્યુ પામત.” ખાઈમાં પડી ગએલા સિંહની પિઠે ગોશાલે પણ તે સાધુઓને તિરસ્કાર કરવા માટે સમર્થ થયે નહીં જેથી તે કેધ પામતો છત બેસી રહ્યો. વળી તે દાંતને પીસવા લાગ્ય, લાંબા મહેટા નિશાસા મૂકવા લાગે, પગથી પૃથ્વીને તાડન કરવા લાગ્યો અને હું હણાયો એમ વારંવાર બલવા લાગ્યું. ત્યાર પછી અરિહંતની સભામાંથી તે ગોશાલે ભય પામી હાલાહલ કુલાલને ત્યાં ચાલ્યા ગયે. ગોશાલે ગયા પછી શ્રી વિરપ્રભુએ સાધુઓને કહ્યું કે “મંડલીના પુત્ર ગોશાલે મ્હારા ઉપર તેલેશ્યા મૂકી હતી, તે તેલેશ્યા એજ તેની અગાધ શક્તિ છે. ઉગ્ર તેજવાલા એ શાલે વત્સ, અચ્છ, કચ્છ, મગધ, વંગ, માલવ, કેશલ, પાટ, લાટ, વક્રિય, અલિ, મલય બાંધ, કાંગ, કાશી અને સહ્ય વિગેરે દેશને એ તેલસ્યાથી બાળી શોળ રાજાઓને પિતાને સ્વાધિન કર્યા છે. ” પ્રભુનાં આવાં વચન સાંભલી મૈતમાદિ સાધુઓ બહુ વિસ્મય પામ્યા. કહ્યું છે કે ઉત્તમ માણસે બીજાની શક્તિને જોઈ તેના ઉપર દ્વેષ કરતા નથી. પિતાની તેજેલેસ્યાથી બળતા શરીરવાળા ગોશાલે તાપની શાંતિ માટે મદ્યપાન કર્યું. ત્યાર પછી તે મંખલીપુત્ર મદ્યપાત્ર હાથમાં લઈ મન્મત્તપણે ગાયન કરવા અને નાચવા લાગ્યો. તેમજ હાથ જોડી વારંવાર હાલાહલને પ્રણામ કરવા લાગે. પાત્ર બનાવવા માટે મર્દન કરેલી માટીના પીંડાને બનાવવા લાગ્યો, તેમજ તેના હાથ પિતાને શરીરે ચોપડવા લાગ્યા, આલેટવા લાગે અને ભસ્મ વિગેરેનું જલ બનાવી પીવા લાગે. વિરૂદ્ધ અને અસંબદ્ધ વચન બોલવા લાગ્યા. છેવટ શોકથી વ્યાપ્ત થએલા તેણે નીચજનની સાથે દિવસ નિર્ગમન કર્યો. - હવે પુલ નામને ગોશાળાને શ્રાવક રાત્રીએ ધર્મજાગરણા કરતું હતું તે બ્રાંતિથી વિચાર કરવા લાગ્યું કે આ તે પહેલી રાત છે કે પાછલી રાત છે. વળી તૃણગે પાલીકા કેવા આકારવાળી હોય તે હું જાણુતે નથી માટે ચાલ આજે સર્વજ્ઞ એવા હારા ગુરૂ ગોશાળાને તે વાત પૂછું.” આમ ધારી સવારે ગ્ય વસ્ત્રાલંકાર ધારણ કરીને તે પુલ હાલાહલના સ્થાનકે રહેલા ગોશાળા પાસે ગયે. પુલે ઉપર કહેલી સ્થિતિમાં ગોશાળાને દીઠે તેથી તે લજજા પામી તુરત પાછો વધે. ત્યાર પછી દ્રઢ એવા તેને ગોશાલાના સ્થવિર સાધુઓએ કહ્યું કે “હે પુલ! તને પાછલી રાત્રીને વિષે તૃણાપાલિકાના સ્વરૂપ વિષે સંશય ઉત્પન્ન થાય છે.” પુલે વિસ્મયથી કહ્યું “હા તે તેમજ છે.” પછી શાલાના સાધુઓએ શૈશાલાની
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy