SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગ : સમ્યકૃત્વ ૬૭ બાલ સ્વાધ્યાય [ ૩૨૧ ઢાળ ચેથી –(%) - ત્રણ શુદ્ધિ ધબીડા તું ઘેજે મનનું ધોતીયું અથવા લ્યા રે માલિણ-એ દેશી ત્રિણ શુદ્ધિ સમકિત તણી રે, તિહાં પહિલી મન–શુદ્ધિ રે; શ્રી જિન ને જિનમત વિના રે, જૂઠ સકળ એ બુદ્ધિ રે; ચતુર! વિચારે ચિત્તમાં રે. એ આંકણી. ૨૦ જિનભગતે જે નવિ થયું છે, તે બીજાથી કેમ થાય રે ? એવું જે મુખે ભાખીએ રે, તે વચન–શુદ્ધિ કહેવાય. ચતુર છે. ૨૧ છે ભેદ્યો વેદના રે, જે સહિત અનેક પ્રકાર રે; જિન વિણ પર સુર નવિ નમે રે, તેહની કાયા-શુદ્ધિ ઉદાર રે. ચતુર !. ૨૨ દાળ પાંચમી --( )-- પાંચ દૂષણ | મુનિમારગ, અથવા કડવાં ફળ છે ક્રોધના–એ દેશી સમકિત-દૂષણ પરિહરે, તેમાં પહિતી છે શંકા રે, તે જિનવચનમાં મત કરે, જેહને સમ ગૃપ રકા રે, સમકિત-દૂષણ પરિહરો–એ આંકણી. ૨૩ કંખા કુમતિની વાંછના, બીજું દૂષણ ત્યજીએ; પામી સુરતરૂ પરગડે, કિમ બાઉલ ભજીએ? સમક્તિ૨૪ સંશય ધર્મનાં ફલતણે, વિતિગિછા નામે; ત્રીજુ દૂષણ પરિહરે, નિજ શુભ પરિણામે. સમક્તિ. ૫ ૧–વલી,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy