SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સરસ્વતીને મંત્ર છે. જે પદના જાપપૂર્વક તે મહાપુરૂષે કાશીમાં રહી ગંગા નદીના તટે શ્રી સરસ્વતી દેવીનું આરાધન કર્યું હતું. તે વખતે તેઓશ્રીને સરસ્વતી દેવી પાસેથી તકશાસ્ત્ર તથા કાવ્યશાસ્ત્રને પ્રાસાદ પ્રાપ્ત થયું હતું. એ વાત સ્વરચિત શ્રી જબૂસ્વામિને રાસ અને શ્રી મહાવીર સ્તુતિ આદિનાં પિતે કરેલાં મંગલાચરણે ઉપરથી સિદ્ધ થાય છે. " આ મહાપુરૂષના સમકાલીન ધુરંધર વિદ્વાન, અનેક ગ્રંથરત્નના પ્રણેતા મહેપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર સ્વરચિત પજ્ઞવૃત્તિસમેત શ્રી ધર્મ સંગ્રહ નામના અતિ વિશા ગ્રંથરત્નની પ્રશસ્તિમાં શ્રી “ઉપાધ્યાયજીના ગુણાનુવાદ કરતાં લખે છે કે – જે મહાપુરૂષ સત્ય તર્કથી ઉત્પન્ન થયેલી તીક્ષણ * શારજાપવામા વિરા - पाछासुरद्रुमुपागमभंगरंगम् । સુવાતિકુમૈદતષ થી ! રામભગયોયાચોવિસનોfમ પુના ? '' – કાજ રા मूर्धन्यतामधिगतास्तपगच्छधुर्या । काश्यां विजित्य परयूथिकपर्षदोऽप्रया વિતરિતકણનમતકમાનાર છે તે तर्कप्रमाणनयमुख्य विवेचनेन प्रोद्बोधितादिममुनिश्रुतकेवलित्वाः । चार्यशोविजयवाचकराजिमुख्या માહિં જfષના રા'
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy