SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર-પરિતાવિલ ૧ અનુભવેલુ' સ`ગમ્ય બને એ ઉમેદ રૂપે આ સાધક કવિની કૃતિએ પ્રગટ થતી જાય છે. શ્રી. અરવિંદ તેમના પ્રિય સાહિત્યકાર હોય એ સ્વાભાવિક છે. આ લાક ને પરલેાકનાં ગૂઢ સત્યાની ‹ Life Divine ' માં અપૂર્વ સૃષ્ટિ અનુભવવા મળતી હોવાથી શ્રી, અરવિંદને એ ગ્ર ંથ તેમને પ્રિય છે. પરમાત્મ તરફ વળેલા આત્માના સાહજિક ભાવા—માનવતાની સિદ્ધિ શબ્દોમાં ઉતારવાની તેમને ચિરવાંછના છે. તેમના અભ્યાસના વિષય પણ તે જ છે. તેમના પ્રથમ કાવ્યગ્રંથ ‘પારિન્નત’ ઈ. સ. ૧૯૩૭ માં પ્રગટ થયેલા. તેમાં પ્રતીત થતી કવિની ભાવનામયંતા, કલ્પનાસમૃદ્ધિ અને ભક્તિના એક જ ભાવની વિવિધ રીતે પણ એકાગ્રતાપૂર્વક થયેલી ગૂથણીને લીધે પ્રા. ડાકાર, પ્રેા. વિજયરાય, પ્રેા. વિષ્ણુપ્રસાદ અને પ્રેા. ડોલરરાય જેવા પ્રતિષ્ઠિત વિવેચકે એ" તેને ખૂબ આદર આપ્યા છે. ગુજરાતી કવિતાસાહિત્યમાં આજે પણ તેમની કવિતાને સ્થિર અને સાત્ત્વિક પ્રકાશ તેની સતત વિકાસમાન સ્થિતિની સાક્ષી પૂરે છે. કૃતિનું નામ ૧, પારિન્નત ૨. Lotus Petals ૩. માતાજીનાં માતી ૪, ગીતિકા ૫. પરમ શેાધ ૬. દુર્ગાસ્તાત્ર ૭. માતાજીની રાસુધા પ્રકાર કવિતા અંગ્રેજી કાવ્યા કવિતા કવિતા ગધ 39 .. રચના સાલ ? ૧૯૪૩ ૧૯૪૩ ૧૯૪૫ કૃતિ "1 ૧૨૯૪૪-૪૫ ૧૯૪૫ ૧૯૪૬ પ્રકાશન- પ્રકાશક સાક્ષ ૧૯૩૭ પેાતે ૧૯૪૩ શ્રી. અરવિદ્ર ૧૯૪૪ ૧૯૪૫ 33 ૧૯૪૬ આશ્રમ, પેાંડીચેરી મેાતે જગન્નાય પૂનલાલ ડૉકટર મે તે નરેન દાસગુપ્ત મૌલિક સપાકન કે અનુયાદ? મૌલિક 23 33 અનુવાદ મૌલિક અનુવાદ 99 37
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy