________________
ગ્રંથકાર-ચરિતાવલિ
મુખ્ય રસ કરુણ હોય છે. તેમના “પૃથ્વીનાં આંસુ', એ નાટકસંગ્રહમાં સંજ્ઞાત્મક (Symbolic) અને વાસ્તવલક્ષી-એમ બે પ્રકારનાં નાટકે સંગ્રહાયેલાં છે. સંસાત્મક નાટક વિશેષે ઊર્મિપ્રધાન છે અને વાસ્તવલક્ષી નાટકે મોટે ભાગે દશ્યાત્મક છે. તેમનાં “પંડનાં પતીકાં', “હૈયે ભાર” અને “મેઘલી રાતે', જેવાં એકાંકી નાટકે એ આપણા ગરીબ નાટયસાહિત્યમાં સારે ઉમેરે કર્યો છે. તાજેતરમાં એમના મિત્ર ડૉ. વસંત અવસરેનાં ત્રીસેક મરાઠી કાવ્યોના અનુવાદ સાથે ઝંકૃતિ' નામે એક કાવ્યસંગ્રહ નાગરી લિપિમાં એમણે પ્રકટ કર્યો છે. તેમને “ઉત્સવિકા” નામને નાટિકા સંગ્રહ કિશોપયોગી દશ્ય નાટકે પૂરાં પાડે છે.
| કૃતિઓ કૃતિનું નામ પ્રકાર રચના પ્રકાશન પ્રકાશક મૌલિક સાલ સાલ
કે અનુવાદ? ૧. પૂજાનાં ફૂલ વાર્તાસંગ્રહ ૧૯૩૪ ૧૯૩૪ દીવેટિયા એન્ડ સન્સ મૌલિક
અમદાવાદ ૨, છાયા
૧૯૩૫-૩૬ ૧૯૩૭ “નવચેતન” કલકત્તા ૩. પલ્લવ
૧૯૩૮ ૧૯૪૦ ગતિ ગ્રંથમાળા
અમદાવાદ ૪. વિસંગ કલા નવલકથા ૧૯૩૬ ૧૯૩૭ નવયુગ ગ્રંથમાળા,
રાજકેટ, ૫. પૃથ્વીનાં આંસુ નાટિકા સંગ્રહ ૧૯૪૦-૪૧ ૧૯૪ર પોતે ૬. ઉર્વશી અને યાત્રી કાવ્યસંગ્રહ , ૧૯૪૪ પોતે ૭. ઉત્સવિક નાટયસંગ્રહ ૧૯૪૫-૧૯૪૯ ૧૯૪૯ ડો. વસંત અવસરે ત્રણ સિવાય
શાંતાક્રુઝ સઘળાં મૌલિક ૮. ઝંકૃતિ કાવ્યસંગ્રહ ૧૯૪૯ ૧૯૪૯ પિતે અનુવાદ અને (ડો. અવસરેની સાથે)
અભ્યાસ-સામગ્રી ' પૂજાનાં ફૂલમાટે–૧. ઈ. સ. ૧૯૩૪ નું ગ્રંથસ્થ વામય. ૨. “કૌમુદી', ડિસેમ્બર, ૧૯૩૪
છાયા” અને “પલ્લવ માટે–પરિભ્રમણ ભા. ૩–સ્વ. મેઘાણું પલવ” માટે–ઈ. ૧૯૪૯નું ગ્રંથસ્થ વાડમય “પૃથ્વીનાં આંસુ” માટે–૧. ઇ. સ. ૧૯૪૨નું ગ્રંથસ્થ વામચ
૨. રેખા” ઓકટોબર, ૧૯૪૨ ઉર્વશી અને યાત્રી માટે, શ્રી. હીરાબહેન પાઠ: “ઊર્મિ, ડીસેમ્બર, ૧૯૪૫ ઉત્સરિકા' માટે રેખા માર્ચ ૧૯૫૦ 'અંકતિ' માટે–રેખા” મે ૧૯૫૦
મૌલિક
૫