SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી અમૃતલાલ માતીલાલ શાહ એએ ઘેાડાસરના વતની; અને નાતે દશા શ્રીમાળી વણિક છે. એમને જન્મ ધાડાસરમાં સં. ૧૯૪૯ના અધિક અષાડ વદ ૮ (તા. ૧૫૬-૧૮૯૩) ના રાજ થયા હતા. એમના પિતાનું નામ મેાતીલાલ મૂલજીભાઇ શાહ અને માતુશ્રીનું નામ રૂક્ષ્મણીમ્હેન છે. એમનું લગ્ન સ ૧૯૬૨માં શ્રી. જેઠીબાઇ સાથે નિડયાદ તાલુકાના ચુણેલ ગામે થયું હતું. અંગ્રેજી છઠ્ઠા ધેારણ સુધી એમણે અભ્યાસ કર્યો છે અને હાલમાં તેએ પાલણપુર રાજ્યમાં ફોજદારી ન્યાય કોટ માં શિરસ્તેદારની જગાએ છે. વરસે થયાં કવિતા લખવાના એમને શેખ છે, અને પ્રવાસી, જ્યાત, રસહીન, હૃદયયેાગી, હૃદય જ્યેાતિ વગેરે ઉપનામથી જુદા જુદા ગુજરાતી અને પારસી માસિકામાં તે કાવ્યા લખી મેાકલે છે.ટુંક સમયમાં એમને કવિતાસંગ્રહ પ્રકટ થનાર છે. :: એમની કૃતિ :: ૧. ગઝલમાં ગાથા ૧૧૬ સન ૧૯૨૫
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy