SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ કેશવલાલ હરગોવિંદદાસે. યુગનું એક ઉપકારક સાધન–ટુંકી વાર્તા–એને ઉપયોગ કરવાનું તેઓ ચૂકયા નથી. એ રીતે જ્ઞાતિ સુધારા માટે, જુદી જુદી દષ્ટિએ લખેલી એમની વાર્તાઓ “કળિયુગની વાતો' તેમ “ફુલછાબ એ નામથી પ્રસિદ્ધ થયેલી છે, તે સાહિત્યની દૃષ્ટિએ પણ પ્રિયકર થશે. તેમજ પિતાની જ્ઞાતિના અગ્રેસર પુરુષને જ્ઞાતિજનોને પરિચય કરાવવા, “જીવન સ્મરણ” એ નામથી એક પુસ્તક એમણે તૈયાર કર્યું છે; એ બતાવી આપે છે કે જ્ઞાતિસેવા અર્થે તેઓ કેવા કેવા પ્રયત્નો આદરે છે. એમના ગ્રંથની યાદી: પ્રવાસીના પત્રે સં. ૧૯૭૨ સ્વદેશ ગીતાવલિ (ડે. હરિપ્રસાદ વૃજરાય દેસાઈની પ્રસ્તાવના સાથે] , ૧૯૭૫ સ્નેહ સંગીત , ૧૯૭૫ પ્રભુ ચરણે પ્રાર્થના કોન્ટેન્ટિનેપલની કથા ૧૯૭૭ શંભાજીનું રાજ્યારોહણ રાસ [કવિશ્રી નેહાનાલાલની પ્રસ્તાવના સાથે કળિયુગની વાત અંજલિ ૧૯૮૨ જીવન સ્મરણે • ૧૯૮૪ રાસમંજરી ૧૯૮૫ ફૂલ છાબ ૧૯૮૬ '૧૯૭૯ ૧૯૮૧ ર૫
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy