________________
ગ્રંથકાર ચરિત્રાવળી
લેખે પણ સારી સંખ્યામાં મળશે; તેમાં નૈતીતાલ, સાંચી, જર્મન કવિ ગિટિ વગેરે ખાસ ધ્યાન ખેંચે છે.
એમનાં પુસ્તકોની યાદી મેલેરિયા તાવ. આરોગ્યની વાત. બાળ કલ્યાણ. સંસારનાં સુખ. ('Pleasures of Life' ને અનુવાદ) પાપીની દશા (ટાલસ્ટોયની “Forty years’ અનુવાદ] સાહિત્યને વિકાસ કેમ થાય સાહિત્યના પ્રેરક બળો દાદાભાઈ નવરોજજી (જીવનચરિત્ર) આરોગ્યશાસ્ત્ર
૨૦૮