SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ૫૧૧ તેણે કહ્યું: જરૂર, (૪) આ ઉચ્ચતર હેતુની સાધનામાં, બુદ્ધિવાન માણસ પેાતાના જીવનની શક્તિઓના દૃઢ ભક્તિથી ઉપયાગ કરશે. અને ખીજું કશું કરતાં પહેલાં, જે અભ્યાસના વિષયેા દ્વારા પોતાના આત્મા ઉપર આ ગુણાની છાપ પાડી શકાય તેવા વિષયેાને એ સત્કાર કરશે, અને જાની ઉપેક્ષા કરશે,+ ખરું ને ? તેણે કહ્યું: એ સ્પષ્ટ છે. ખીજું —પેાતાની શારીરિક ટેવ અને શિક્ષણુને એ વ્યવસ્થિત કરશે, અને પાશવ તથા બુદ્ધિનાં વિરોધી સુખા આગળ નમતું આપવાથી તા. એટલે દૂર રહેશે કે શારીરિક આરાગ્યને પણ એ તદ્દન ગૌણુ ગણશે; તે સરસ અથવા મજબૂત (૬) કે તંદુરસ્ત થાય એ એનેા પ્રથમ હેતુ નહિ રહે, સિવાય કે એ દ્વારા પોતે સંયમી થઈ શકતા હાય એટલે કે પેાતાના શરીરને એ રીતે ખીલવવા એ હરહંમેશ ઇચ્છા રાખશે કે જેથી આત્માના સંવાદ જળવાઈ રહે, કેમ ખરું ને? જરૂર, એનામાં જો સાચ્ચું સંગીત હરશે, તે એ એમ કરશે. અને પૈસા પેદા કરવામાં જે વ્યવસ્થા અને સંવાદના સિદ્ધાન્ત છે તેનું પણ એ પાલન કરશે; દુનિયાની મૂખ પ્રશંસાથી પોતાની જાતને એ અંજાવા નહિ દે, તથા પેાતાને અપાર હાનિ થાય એ રીતે ધનના સંચય નહિ કરે? તેણે કહ્યું: જરૂર નહિ. (૬) પાતામાં જે નગરરાજ્ય રહેલું છે તેના તરફ એ નજર રાખશે, અને અતિરેક કે ઊણુપમાંથી પેદા થાય છે, તેવી ગેરવ્યવસ્થા ન થવા પામે તેની એ સંભાળ રાખશે; અને આ સિદ્ધાન્ત અનુસાર પેાતાની માલમતા તથા નફાનું નિયમન કરશે કે પેાતાના ગજા પ્રમાણે ખ કરશે. + મુદ્દો ૧૦ : પ્લેટોની ફિલસૂફીમાં રહેલાં ત્યાગ અને તપનાં તત્ત્વ, * Music સંગીત તેમજ માનસિક કેળવણી.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy