SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૭ ત્યાગ કરી શકે છે, અને સત્યની સાબતમાં રહી પરમ સતને કેટલા મેળવી શકે છે તે જાણવા તમારે આન્વીક્ષિકીની મદદથી તેમને ચકાસી જોવા પડશે; અને મારા પ્રિય મિત્ર, અહીં અત્યંત સંભાળ રાખવાની જરૂર છે.* અત્યંત સંભાળ શા માટે? (૬) મેં કહ્યુંઃ આન્વીક્ષિકીને લીધે કેટલું જબરું અનિષ્ટ ઊભું થવા પામ્યું છે એ શું તમે જોતા નથી ? તેણે કહ્યું: કયું અનિષ્ટ ? એ કલાના વિદ્યાર્થી તેણે કહ્યું: તદ્દન ખરું. ૪૫ ઉચ્છ્વ ખલતાથી ઉભરાઈ જાય છે.+ એ લાની બાબતમાં આના કરતાં વધારે અસ્વભાવિક કે એમ તમે ધારો છે ? કે પછી તમે અક્ષમ્ય ખીજું કંઈ હોઈ શકે એમને માટે કંઈ છૂટછાટ મૂકશા ? કઈ રીતે છૂટાછૂટ મૂકવાની ? મે કહ્યું: દૃષ્ટાંત દાખલ, મોટી જાહેાજલાલીમાં ઉછરેલા ક્રાઈ ‘ફૂટપુત્ર’ની તમે કલ્પના કરેા એમ તમને કહું છું: કાઈ ( ૫૩૮ ) જાડાં સગાંને અને મેટાં કુટુમ્બનો એ છે, અને એની આજુબાજુ ઘણાઘણા ખુશામતિયા છે. જ્યારે એ ઉમ્મરે પહોંચે છે, ત્યારે એને ખબર પડે છે કે જેમને એ માને છે તે પેાતાનાં ખરાં માબાપ નથી; પણ ખરાં કાણુ છે તે એ શેાધી શકતો નથી. પહેલાં જ્યારે પેાતાના ખોટા સંબંધથી એ અજ્ઞાત છે તે તમામ વખત દરમિયાન, અને પછી જ્યારે એને ખબર પડે છે ત્યારે, પેાતાના ખુશામતિયાએ તરફ તથા પેાતાનાં કલ્પિત માબાપ તરફ એ કઈ રીતે વતે એવે સંભવ છે તેની તમે અટકળ કરી રાકશો કે તમારે બદલે હું કરું ? * અધિકાર વગરના જ્ઞાનથી થતાં અનિષ્ટ, + શુદ્ધ આન્ત્રાક્ષિકીને બદલે વિતંડાવાદમાં તણાય તે,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy