SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ પર - ૭ હમણું જ સ્ફર્યો તમને યાદ હશે કે આપણું યુવાનોએ કસરતાજ લડવૈયા થવાનું છે? હા, એમ કહ્યું હતું ખરું. ત્યારે આ નવી જાતના જ્ઞાનમાં એક વધારાનો ગુણ હોવો જોઈએ ? ક ગુણ? લડાઈમાં ઉપયોગી થઈ પડવાને. હા, જો શક્ય હોય તો. કેળવણી વિશે આપણી અગાઉની યોજનામાં બે (1) વિભાગો હતા, ખરું ને ? બરાબર એમ જ. એક તે શારીરિક કેળવણી, અને શરીરનો વિકાસ તથા ક્ષય એ એનો વિષય હતો, અને તેથી સાધારણ રીતે આપણે એમ ગણું શકીએ કે એને ઉત્પાદ અને નાશની સાથે સંબંધ છે? (પર૨) ત્યારે આપણે જે જ્ઞાન શધવા મથીએ છીએ તે આ ન હોય ! ના. પણ આપણી અગાઉની યોજનામાં માનસિક કેળવણીને જે થોડું ઘણું સ્થાન મળ્યું હતું તે વિશે તમે શું કહેશે? તેણે કહ્યું તમને યાદ હશે કે માનસિક કેળવણી, એ શારીરિક કેળવણીને પૂરક વિભાગ હતો અને તેમાં પાલકોને ટેવના બંધારણ દ્વારા, સંવાદથી તેમનું જીવન સંવાદમય કરીને અને તાલથી તાલબદ્ધ કરીને, શિક્ષણ મળતું હતું, પણ તેમાં એમને કશું વિજ્ઞાન મળતું નહોતું;x અને જેડી કાઢેલા કે પછી કદાચ સાચ્ચા શબ્દોમાં તાલ અને સંવાદના જેવાં તો હતાં, પરંતુ જે ઈષ્ટ વસ્તુને તમે (૪) અત્યારે શેધી રહ્યા ૪ પ્લેટોના અભિપ્રાયનુસાર શરૂઆતની માનસિક કેળવણીમાં ઈન્દ્રિયગોચર જગતનું જ જ્ઞાન અપાય છે, “વિજ્ઞાન એનો વિષય નથીઃ ઇન્દ્રિયગોચર જગત એટલે સદસરૂપ પડછાયા.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy