SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૩ અને જે માણસમાં સંવાદનું સત્ત્વ+ છે, તે સુન્દરતમ વસ્તુને સૌથી વધારે ચાહશે; પરંતુ જેને આત્મા વિસંવાદી છે તે એને નહિ ચાહે ? ૧૪૮ ; તેણે જવાબ આપ્યાઃ એ ઊણપ જો આત્માની જ હોય, તે એ ખરું છે. પરંતુ ખીજામાં જો માત્ર કઈ શારીરિક તેા તેને ( ૬ ) એ ધીરજથી નિભાવી લેશે, અને એને ચાહશે. ખાડ જ હોય, એ ખાડ છતાં મેં કહ્યું: હું જોઉં છું કે તમને આ જાતના અનુભવેા થયા અથવા થાય છે, અને હું સંમત થાઉં છું. પરંતુ મને એક બીજો પ્રશ્ન પૂછવા દેઃ સુખના અતિરેકને સ ંયમ સાથે કઈ સંબંધ છે ખરો ? તેણે જવાબ આપ્યાઃ એ કેમ હાઈ શકે? દુઃખને લીધે માણસ પેાતાની શક્તિઓના જેમ ઉપયાગ કરી શકતે! નથી, તેમ જ સુખને લીધે પણ એ કદી કરી શકતા નથી. અથવા સામાન્ય રીતે સદ્ગુણની સાથે (સુખતે) કંઈ સંબંધ છે ખરો ? (૪૦૩) કશા જ નહિ. અસંયમ અને ઉદ્ધતાઈની સાથે કઈ સંબંધ ખરો કે નહિ ? હા, ઘણા જ. અને વિષયાસક્તિ કરતાં કાઈ ખીજું વધારે મોટું કે ઉગ્રતર સુખ છે ખરું ? ના, એનાથી વધારે ઉન્મત્ત ખીજું કાઈ સુખ નથી. + અહિ ‘ E i d o s' શબ્દ નથી, પણ Spirit શબ્દ છે, * પરંતુ સરખાવા ૪૭–૪, × દલીલ એવી છે કે—સવાદ એટલે સ`ગીત એટલે સંચમ એટલે સદ્ગુણુ. અને સૌંચમને અને સુખ (Pleasure)ને કશે। સંબંધ નથી તેથી સદ્ગુણને સુખ (શારીરિક સુખ) સાથે કશો સંબંધ નથી. અહીં વિષયાસક્તિ અને ખરા પ્રેમ એ વચ્ચે ભેદ પાડયો છે.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy