SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ ૧૧૧ જરૂર. અને અનુકરણ વિષે પણ આ આટલું જ ખરુ છે; એક માસ કાઈ એક જ બાબતનું જેટલી સારી રીતે અનુકરણ કરી શકે એટલી સારી રીતે વધારે વિગતાનું અનુકરણ એ નહિ કરી શકે? ન જ કરી શકે. ત્યારે એકને એક જ માણસ અનુકરણુ-કાર થાય અને (૩૫) ખીજા ઘણાં પાત્રોનું અનુકરણ પણ કરે તેા તેની સાથે સાથે તે પેાતાના) જીવનમાં ભાગ્યે જ ગાંભીર્યાંથી ભરેલા પાઠ ભજવી શકશે; કારણ જ્યારે અનુકરણના બે પ્રકારો લગભગ સરખા હોય છે, ત્યારે પણ એના એ માણસા ખનેમાં વિજયી થઈ શકતા નથી, ઉદાહરણુ તરીકે કરુણરસ અને હાસ્યરસ પ્રધાન નાટકાના લેખકા તમે હમણાં એને શું અનુકરણે કહ્યાં નહાતાં? હા મે કહ્યું હતું; અને તે તે તે માણસેા બંનેમાં સળ ન થઈ શકે એમ માનવામાં તમે ખરા છે. નહિ તા તા તે એકદમ નટા અને ગાયકા પણ થઈ જાય ! ખરું : (જે કાઈ પણ ન જ થઈ શકે. ) (s) તેમજ કરુણ રસના અને હાસ્ય રસના પાઠા ભજવનારા ટા પણ એના એ નથી હાતા; જો કે આ બધી વસ્તુ માત્ર અનુકરણના જ પ્રકારે છે. તે છે જ. અને ડેઇમેન્ટસ, મનુષ્યસ્વભાવની શક્તિ એટલી ટૂંકી છે કે, તે અનુકરણા કરવામાં ભલે સફળ થાય પરંતુ અનુકરણા—જે કાર્યોની નો છે તે કાર્યં સાધવા એ જેટલે અશક્ત છે તેટલે જ ઘણી વસ્તુઓનું સારી રીતે અનુકરણ કરવા (પણ) એ અશક્ત હેાય એમ લાગે છે. તેણે જવાબ આપ્યા : તદ્દન ખરું. * અનુકરણ કરવામાં તેમજ બંને પ્રકારનાં નાટકો લખવામાં. ――――
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy