SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ અને તમે કઈ કથાઓ વિશે વાત કરો છે, એમ જો કાઈ પૂછે તા આપણે એને શા જવાબ આપીશું ? ૩૭૮ ( ૩૯ ) મેં એને કહ્યું : તમે અને હું, અડે મેન્ટસ, અત્યારે કવિ નથી, પણ રાજ્યના સ્થાપા છીએ; હવે જે સામાન્ય નિયમેાને અનુસરીને કવિઓએ પોતાની વાર્તાઓ ઘડવી જોઈ એ, અને જે મર્યાદા તેમણે પાળવી જોઈએ એનું જ્ઞાન રાજ્યના સ્થાપકાને હોવુ જોઈ એ, પરંતુ વાર્તા જોડી કાઢવી એ કંઈ એમનું કામ નથી તેણે કહ્યું : બહુ જ સાચુ; પણ તમે જે ધ શાસ્ત્રમાં: માને છે એનાં સ્વરૂપા ( કે સિદ્ધાન્તા ) કયાં છે? મેં જવાબ આપ્યા : કંઇક આવાં : મહાકાવ્ય, ઊઁમિ ગીત કે કરુણુરસપ્રધાન કાવ્યઆમાંના ભલે ગમે તે પ્રકાર હોય, પણ જેમાં આલેખન કરવામાં આવ્યું હોય તેમાં શ્વરનું જે ખરું સ્વરૂપ છે તેવું જ એનું ચિત્ર ારવાનું છે.+ ખરુ. (૬) અને શું એ ખરેખર સારો નથી ? અને એને એવા જ શું દાવા ન જોઈ એ ? જરૂર. અને જે કંઈ સારું હાય છે તે હાનિકારક નથી.x ખરેખર, નહિ જ. અને જે હાનિકારક નથી એ ઇબ્ન કરતું નથી. અવશ્ય નહિ. - ધર્મશાસ્ત્ર • Theology * સ્વરૂપે! : Forms + મુદ્દો ૫-૨ ઈશ્વરનું સ્વરૂપ, × સરખાવા ઉપર કલમ ૩૩૫-૩
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy