SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ 223 ૧૩ પૈસાની ભાગીદારીમાં. એ ખરું, પણ પાલિમાર્કસ, પૈસાના જ્યાં ઉપયેગ કરવાન હોય તેમાં તે નહિ જ; કારણ એક ઘેાડાને વેચવા હોય કે ખરીદવા હોય તેમાં ધર્મિષ્ઠ માણુસની સલાહની તમને જરૂર નથી; તે (વખતે) જે (૪) માણસ ધેાડાઓના જાણકાર હાય તે વધારે સારા નીવડે, કેમ નહિં ? જરૂર. અને જ્યારે તમારે વહાણ ખરીદ્યું હાય, ત્યારે વહાણના ધડનાર અથવા સુકાની વધારે સારા ખરું? ખરુ. ત્યારે રૂપા અથવા સાનાના એવા કયા ખીજો ઉપયાગ છે જેમાં આપણે ધર્મિષ્ઠ માણસને પસંદ કરીએ ? જ્યારે તમારે અમુક અનામત રકમ સહીસલામત મૂકવી હાય, ત્યારે. એટલે એમ જ ને, કે જ્યારે નાણાંની જરૂર ન હોય, પણ પડ્યાં રહેવા દેવાનાં હોય, ત્યારે ? એ જ. એટલે કે જ્યારે નાણાં બિનઉપયાગી પડયાં રહે, ત્યારે ધ ઉપયેાગમાં આવે ? (૪) અનુમાન એવું જ નીકળે છે. અને જ્યારે તમારે છેાડ કાપવાની છરી ( કામ વગર) સહીસલામત રાખવી હાય ત્યારે રાજ્યને અને વ્યક્તિને ધર્મ ઉપયાગી થઈ પડે છે, પણ જ્યારે તમારે તેનું કામ હોય ત્યારે માળીની કળાની જરૂર પડે, નહિ ? એ સ્પષ્ટ છે. અને જ્યારે કાઈ ‘લાયર’ (ગ્રીક તંતુવાદ્ય) અથવા ઢાલને તમારે વાપરવી ન હાય, પણ રાખી મૂકવી હોય, ત્યારે તમે કહેશેા કે ધર્મ
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy