SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ મંડપમાં શ્રી શાંતિનાવની વિધિ શુદ્ધ મંત્રોચ્ચારપૂર્વક કરાઈ હતી. જય જય નાદેના ગજારવ વચ્ચે આ મહત્સવ નિર્વિઘ પૂર્ણ થતાં સકલ સંઘ હર્ષાતિરેકથી નાચી ઉઠ્યો હતે. ચમત્કારેએ તે સર્વનું અજબ આકર્ષણ કર્યું. આ પ્રસંગે યાત્રાળુઓએ નિયમો લીધા કે આ તીર્થની પ્રતિવર્ષ યાત્રાએ આવવું. આ મહોત્સવમાં આકેલા તથા બાલાપુરના મંડળોએ પણ આંતરિક ભાવથી શ્રી સંઘની ભક્તિ કરીને સ્વ-જીવનને કૃતકૃત્ય અને ધન્ય માન્યું. ' આ તીર્થભૂમિ પર અગીયાર દિવસના ભરચક ધાર્મિક પ્રોગ્રામોથી આ મહત્સવ એતિહાસિક ઉજવાયો. અને સર્વની હૃદય-મંજુષામાં ચિરસ્મરણયરૂપે અંકાઈ ગયે. પૂ. . સૂરિસાર્વભોમ કવિકુલકિરીટ વ્યાવા, શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર ધર્મદિવાકર આચાર્ય શ્રી વિજયભુવનતિલકસૂરિજી મહારાજની નિશ્રામાં નિર્વિઘ આ મહોત્સવ ઉજવાતાં સર્વ કમીટીવાળાએ પ્રભાવિત થઈને આચાર્ય દેવને આ તીર્થમાં એક સ્વતંત્ર જિનાલય બનાવવાની અને તથવિકાસ કરવાના માર્ગદર્શનની ઈચ્છા, સુવેળાએ પ્રદર્શિત કરી. નૂતન જિનાલય નિર્માણ અને તીર્થવિકાસ આ તીર્થભૂમિને અભ્યય જ ન થઈ રહ્યો હોય એવો અસામાન્ય અભિષેકઉત્સવ નિર્વિઘ પૂર્ણ થયે. સર્વ કાર્યકર્તાઓ શ્રી બસીલાલજી કેચર, મેતીલાલ વીરચંદ, શેઠ હરખચંદ હોંશીલાલ, કાંતિલાલ વીરચંદ, સુમતીલાલ, કેશવલાલ મણીલાલ,
SR No.032034
Book TitleAntariksh Tirth Mahatmya
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvantilaksuri, Bhadrankarvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year1965
Total Pages222
LanguageHindi, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy