SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ જ સાદ ક છે . ૧૨૫ ૩) % હૈં શ્રીં શ્રીં હ્ર શ્ર: દં તં યઃ : ૩: 8: 8: સરસ્વતી માવતી विद्या प्रसादं कुरु कुरु स्वाहा । સફેદ વસ્ત્રો પહેરી ૨૧ દિવસ સુધી રોજ ૧OO૮ (૧૦ માળા) નો જાપ ન કરવો. વિદ્યા ચડે. ३३) ॐ ऐं ह्रीं श्रीं वद वद वाग्वादिनी भगवती सरस्वत्यै नमः । રોજ ત્રિકાળ ૧-૧-૧ માળા ગણનારને જરૂર વિદ્યા ચડે. ભણેલું યાદ રહે. રૂ૪) ૐ સરસ્વત્યે નમ: | રોજ ૧૦ માળા ગણવી. સરસ્વતી પ્રસન્ન થાય. વિદ્યા ચડે. રૂ૫) ૐ £ 8 વર્જી ઝૂ છે નમ: | રોજ ૧૦ માળા ગણવાથી મૂર્ણ જ્ઞાની બને, જ્ઞાન ચડે, સર્વ સિદ્ધિ આપે. ૩૬) ૐ વર વર વાવાળેિ નમ: | સારા મુહૂ શરુ કરી રોજ ૧૦ માળા ગણવી તથા ત્રિકાલ ગણવી. સત્વરે સિદ્ધિ થાય. ३७) ॐ ह्रीं श्रीं ऐं हंसवाहिनी मम जिह्वाग्रे आगच्छ आगच्छयन्तु स्वाहा। આ મંત્ર રોજ ૧૦૮ વાર ગણવો. વિદ્યા ચડે, મન પ્રસન્ન થાય. ३८) ॐ ह्रीं श्रीं ऐं वाग्वादिनी भगवती अर्हन्मुखवासिनी सरस्वती मम जिह्वाग्रे प्रकाशं कुरु कुरु स्वाहा । રોજ ૧ માળા ગણવી, જ્ઞાનપ્રકાશ થાય. ३९) ॐ ह्रीं श्रीं क्लीं ऐं वाग्वादिनी ! सरस्वति ! मम जिह्वाग्रे वासं कुरु कुरु सौं स्वाहा । છ માસ સુધી અખંડપણે રોજ ૧ માળા ગણવાથી અવશ્ય જ્ઞાન ચડે, બુદ્ધિ જ વધે, વિદ્વાન બને, અનુભૂત સત્ય છે. (૪૦) ૐ નમ: | & ૩ દિવસમાં ૧ સવાલાખનોજાપ માની છબી સમક્ષ પવિત્રપણેથઈને કરવો. ઉપા. શ્રી યશો. વિ. મ. સિદ્ધ કરેલ મંત્ર છે. પવિત્ર થઈ મુખમાં ૭-૮ લવિંગ રાખીને ત્રિકાલ ૨-૨ હજાર ગણવો. કુલ ૬ હજાર થાય. લવિંગ ૧૦-૨૦ નો ત્રિકાલ હોમ કરવો. ૨૧ દિન સુધી ગણવો. ભોજન ખીર ખાંડ ધી સિવાય કાંઈ ન જમીએ સરસ્વતી પ્રત્યક્ષ થાય. વિદ્યા આવે નિઃસંદેહ. ॐ ऐं ह्रीं श्रीं क्ली हसौ सरस्वत्यै नमः । ૧000 જાપથી શુદ્ધિ, ૨000 થી કંઈક જ્ઞાન મળે, ૧OOOO જાપથી િત્રિકાલ સ્વરૂપનું જ્ઞાન થાય, ૨OOOO જાપથી દૂરથી સાંભળે. ૩૦ હજાર ૪૧).
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy