SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નમો સુચદેવયાએ... મૃતદેવતાને નમસ્કાર કરવા રૂપ શ્રી ભગવતી સૂત્રકારની ભાવનાઓ સાધક હૃદયમાં પ્રગટતા વિનચનું દર્શન છે. ‘સરસ્વતી વંદના” તે પૂવાચાર્યોની અનેરી સાધના અને ઉપાસના રૂપ છે. પૂર્વકાળમાં સ્મૃતિમંદતા અલ્પ હતી તેની પાછળ મૃતદેવતાની ઉપાસના હતી. ભગવાન મહાવીરે શ્રુતજ્ઞાનનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને નક્ષત્રો સાથે અભિપ્રેત કરીને અનેક ઉપાય દર્શાવેલ છે. 0 સુપ્રસિધ્ધ સાહિત્યકાર અને અમારા ભક્તહૃદય શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ ‘સરસ્વતી વંદના' રૂપે અનન્ય જ્ઞાનઉપાશના કરી પરમ પુરુષાર્થ કરેલ છે. અમારા હૃદયના ભાવથી આશીર્વાદ આપતા તેઓ શ્રુતજ્ઞાનની આવી જ સેવા કરતા રહે...! - યુગ દિવાકર પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. ચીંચણ
SR No.032026
Book TitleGyan Sadhna Ane Sarasvati Vandana
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2011
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy