SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. સરસ્વતી ઉપાસના ભીતરનાં શક્તિકેન્દ્રોને ખોલે છે. ॐ ऐं नमः श्री सद्गुरुचरणेभ्यो नमः જગજ્જનની ભગવતી વાદેવી સરસ્વતીની ઉપાસના સૃષ્ટિના ઉપ:કાળથી થતી આવી છે. યુગાદિકાળમાં એ બ્રાહ્મીના નામથી પ્રખ્યાત થઈ, ભગવાન યુગાદેવિદેવ ઋષભનાથની ગણના સૃષ્ટિના આદ્યકર્તા બ્રહ્મા તરીકે થાય છે. બ્રાહ્મી તેમની પુત્રી, પરમાત્માએ જમણા હાથે તેને લિપિ શીખવાડી અને અક્ષરમાતૃકોને લિપિ રૂપે જગતમાં પ્રગટ કરી એ લિપિ બ્રાહ્મીલિપિ કહેવાઇ અને બ્રાહ્મી, વાણીની દેવતા તરીકે પ્રસ્થાપિત થઈ. જૈન આગમોમાં સહુથી પ્રાચીન ભગવતીસૂત્ર ગણાય છે. તેના પ્રારંભમાં મંગળ તરીકે નમો તંત્રીÇ જિઅિ નોંધાય છે. આ રીતે બ્રાહ્મી સરસ્વતીને નમસ્કાર કરવામાં આવ્યો છે. પ્રસ્તુત ગ્રંથમાં નોંધાયેલ આગમિક મંત્ર પણ આવો જ છે ઃ ॐ नमो हिरीए बंभीए भगवईए सिज्जउ मे बगवई महाविज्जा नै बंभी महाबंभी स्वाहा । શાનસાધના અને સરસ્વતી વંદના ૯
SR No.032026
Book TitleGyan Sadhna Ane Sarasvati Vandana
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2011
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy