SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન વધે ત્યારે જ્ઞાનનો અહંકાર ન થાય તેની સતત સાવધાની રાખવી જોઈએ. જ્ઞાનપિપાસુની સાધનામાં અંતરાય ન નાખવો જોઈએ. • પોતાને મળેલા જ્ઞાનનો લાભ અન્યને પણ મળે તે ભાવના ભાવવી જોઈએ. વિદ્યા વહેંચતા વધે છે. વિદ્યાદાન ઉત્તમ દાન છે. દીક્ષિત, સાધુ-સંત, મુમુક્ષુ, સાધક કે વિદ્યાર્થીની જ્ઞાન પ્રાપ્તિમાં તન-મન-ધનથી સહાય કરવાથી પૂર્વે લાગેલા જ્ઞાનના દોષો ટળશે અને ભવાંતરે આપણી જ્ઞાન પ્રાપ્તિમાં સહાયક બનશે. ગુણવંત બરવાળિયા • - ગુરુનું સાનિધ્ય એ આત્મજ્ઞાન પ્રગટ કરવાનો પાવન અવસર છે. વિજ્ઞાન પ્રયોગથી સાબિત કરે, સત્પુરુષો તેને નિજ જ્ઞાન-પ્રજ્ઞાથી સિદ્ધ કરે. જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના ૧૦૧
SR No.032026
Book TitleGyan Sadhna Ane Sarasvati Vandana
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2011
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy