SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સ સં–લાઈક. પ્રતિક્રમણની ખેલી અસુર્વિહિતાચરિત ગણાય તે પછી ખીજી તમામ એલીએ પશુ શા માટે અસુવિહિતાચરિત ન ગણાય? પ્રતિક્રમણ ક્રિમાં જે આદિ શબ્દ છે તે આદિ શબ્દથી પૂજા— આરતીનું પણ ગ્રહણ કેમ કરવું? સ્હેજ વિચાર કરતાં આ પ્રસ્નેનું સમાધાન આ પ્રકારે થઈ શકે છે. પ્રતિક્રમણાતિની બેલીને સુવિùિતારિત ગણાવવામાં જે કારણ રહેલું છે તે કામ રણુ આરતી-પૂજાતિની ખેલીમાં નથી એ વાત જરા સ્પુટપણે સમજવા જેવી છે. અમને લાગે છે કે ભાવસ્તવની અને દ્રવ્ય, સ્તવની ક્રિયાઓ વચ્ચેના બે ભૂલાઈ જવાથીજ કોઈક ગેરસમજ થઇ હશે. પ્રતિક્રમણ વિગેરેની વિધિ ભાવસ્તવ પ્રધાનતાવાળી છે. જ્યારે આરતી-પૂજા વિગેરેની વિધિમાં પ્રતિક્રમાદિની દ્રવ્યસ્તવનીજ પ્રવૃત્તિ મુખ્યતયા છે. પ્રતિ ક્રમાદિની ક્રિયા, સામાયિકની ક્રિયા છે, લી અસુવિહિતાચ અને સામાયિકમાં આરંભ-પરિભ્રહના ત્યાગ રત શા માટે કરેલે હાવાથી તૈલાત્તુિની મેલીને ગે આદેશ દેવે તે અશુદ્ધ છે કે નહીં? એ પ્રશ્નના આંતરિક હેતુ છે. પ્રશ્નમાં જે સ્મ્રુતિ ના પ્રયાગ જેામાં આવે છે. તેજ વ્રતસાપેક્ષતા પુરવાર કરે છે. વ્રત રહિત મનુષ્યને અગે એવા પ્રયાગ વાપરવાની પ્રાય: જરૂર રહેતી નથી. પ્રતિક્રમણની ક્રિયા સામાયિકની ક્રિયા હાઇ ભાવાવની વિશુદ્ધિ સપૂર્ણ પ્રકારે સચવાવી જોઈએ એ નિર્વિવાદ છે. હવે તેલના ચઢાવાને લીધે જે આદેશ આપવામાં આવે છે તેમાં એટે ભાગે શુ બને છે તેના વિચાર કરો. ચાતુર્માસિક અને સ્વત્સરિક પ્રતિક્રમણમાં આપણે પ્રાયઃ અનુભવતા આવ્યા છીએ કે જેએનાં આચારાદિ પૂરાં શુદ્ધ હેાતાં નથી, જેમના સૂત્રપાઠ + तैलादिमाननेनादेशप्रदानं शुद्धयति न वा ?
SR No.032005
Book TitleDevdravya Par Shastriya Pramanonu Search Light
Original Sutra AuthorN/A
AuthorAnandvijay
PublisherPurushottamdas Jaymal Mehta
Publication Year
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy