SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) ડેરી નવમી—ચંદ્રપ્રભુ (૮મા) ભગવાનના ચરણ અહીંથી પાછુ ચાડુ નીચે આવી ઉપરના વચલી ભાજીના રસ્તે જતાં, ડેરી દશમી આદીનાથ (૧લા ) ભગવાનના ચરણ, દેરી અગીઆસ્મી-શીતલનાથ (૧૦મા ) ભગવાન ચરણુ. દેરી બારમી–અનંતનાથ ( ૧૩મા ) ભગવાનના ચરણ, ડેરી તેરમી–સભવનાથ ( ૩જા ) ભગવાનના ચરણ. દેરી ચાદમી-વાસુપૂજ્યજી (૧૨ મા) ભગવાનના ચરણ, ફૅરી પંદરમી–અભીનંદન સ્વામી (૪ થા) ભગવાનના ચરણ. સાળમુ-દેરાસર માટુ પાર્શ્વનાથજી (૨૩ મા) ભગવાનનુ તેમાં પ્રાચીન ઘણી પ્રતિમાજી ખીરાજમાન છે, ધરમશાળા છે, સેવા પુજા માટે પાણીની જોગવાઇ અહીં થાય છે (મળે છે) અને પૂજાની સામગ્રી મળે છે અહીમાં જળકુંડ છે તેમાંથી પાણી લેવામાં આવે છે. ઘણી અગત્ય ડ્રાય અને ઉતરી શકાય તેમ ન હોય તે અહીં ધરમશાળામાં રાત્રે રહી શકાય તેમ છે પરંતુ સર્વે આાતના ઢાળવી જોઇએ ખાવાપીવા વીગેરે બની શકતું નથી. બનતાં સુધી સર્વે નીચેજ આવે છે, (આ દેરૂં હું`ગરના પાછળના ભાગમાં દાલામાં છે) ત્યાંથી પાછું ઉપરને રસ્તે આથમણી બાજુ જવું, દેરી સત્તરમી–ગાતમસ્વામી ગણધર ભગવાનના ચરણ, દેરી અઢારમી-ધર્મનાથ (૧૫ મા) ભગવાનના ચરણુ, દેરી માગણીસમી–સુમતીનાથ (૫ મા) ભગવાનના ચરણ દેરી વીશમી-શાન્તિનાથ (૧૬ મા) ભગવાનના ચરણુ, અહીંથી ઊઁચાણને રસ્તે થઈ ઉગમણું જવું. ડેરી એકવીસમી–મહાવીરસ્વામી (૨૪ મા) ભગવાનના ચરણ,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy