SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) ૧૨૦૭ ગાળા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ ૬ ગામ શ્રી માલી જવું. ૧૨૦૮ માલીઆ. દેરાસર ૧ શીખરબંધ તથા ધરમશાળા છે, ત્યાંથી ગાઉ ૩ ગામ શ્રી ખાખરેચી જવુ'. અહીંથી રણ ઉતરી કચ્છ તરફ જવાય છે, 4 રણ ગાઉ ૬ ના છે, વાહન ઊંટ, ગાડા, વગેરે મળી શકે છે. ૧૨૯ ખાખરેચી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ ૮ ગામ શ્રી ટંકારા જવું. ૧૨૧૦ ટકારા. દેરાસર ૧ શીખરબંધ છે. ઉતરવાની જગા છે, અહીંથી ત્રામ માર તે મારખી જવું. ભાડું રૂ. ૦-૫-૦ છે. મારખીથી પદર ગાઉપર ગામ શ્રી જુનાપાટીલા નામે ગામ છે, ત્યાં ઉપાશ્રયમાં સીહ્નચકર દરશન અર્થે રાખેલ છે. જેથી નબર પાડી ગણત્રીમાં લીધા નથી. મારખીથી રેલમા રગે વઢવાણુ કાંપ જવુ’. માઇલ ૬૮ ભાડું રૂ. ૧-૧-૦ છે, ત્યાંથી માઈલ ૬૦ અમદાવાદ જવું. ભાડું ૦-૧૫-૦ ત્યાંથી માઇલ ૧૮ રેલમારગે મેમાખાદું સ્ટેશન જવું. ભાડું ૦-૩-૯ ત્યાંથી ગામ શ્રી ખેડા જવુ. ૧૨૧૧ ખેડા. : દેરાસર તેર છે, ધરમશાળા છે, પાંજરાપાળ છે, જ૪નશાળા છૅ, જણુસ વસ્તુ મળે છે, ગામ રમણીક છે, ત્યાથી ગામ શ્રી માતર છે, જવું, ૧૨૧૨ માતર. પહેલા તીર્થંકરનુ પૂરતી દેરીઓ તીરથ સાચા દેવ નામથી પ્રસિદ્દ છે. સાથેનુ વિશાળ દેરાસર છે. આ ધરમશાળામા છે, જસ ભાવ
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy