SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૮) ૮૮૭ રખીઆળ દેરાસર તથા ધરમશાળા છે. અહીંથી પગતે ગામ થી રંગજીનું મુવાડું જવું. ૮૮૮ રંગજીનું મુવાડું દેરાસર 1 જીણ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી વડેદરા (ડભોડા) જવું. ૮૮૯ વડેદરા (ડુડા) દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી પાઉંદરા જવું. ૮૯૦ પાઉંદર, દેરાસર ૧ જીર્ણ છે, ધરમશાળા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી સુદાસણ જવું. ૯૧ સુદાસણ દેરાસર ૧ છે, ધરમશાળા છે, અહીં સ્ટેશન ખેરાળુ છે, ત્યાં જવું, તેઆથી મેસાણા જવું, માઈલ ર૭ ભાડું રૂ. ૦-પ-૩ છે, મેસાણાથી અમદાવાદ જવું માઈલ ૪૪ ભાડું રૂ. ૦–૮–૩ ૮૨ અમદાવાદ. સ્ટેશનની નજીક ૧ તથા શહેરમાં ૧ મળી બે ધરમશાળાઓ છે, આ સુમારે બે લાખની વસ્તીવાળા શહેરમાં પંદર હજાર જેને છે, મેટાં દેરાસરે ૧૧૯ તથા ઘર દેરાસરે સુમારે ૧૦૫ મળી ૨૨૪ દેરાસરે આ ગુજરાતના રાજ્ય નગરમાં છે. દિલ્હી દરવાજા બહાર શેઠ હઠીશંગ કેશરસંગની વાડીમાં ઘણું વિશાળ ભવ્ય પંદરમાં તીર્થંકરનું બાવન છનાહાયનું દેરાસર છે. શહેરની આસપાસ હરીપરમાં, સરસપરમાં, રાજપુરમાં
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy