SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) સાથે વિકલ્પ, બીજો વિશેષ કલ્પ કર્યો આ. પોતે કલ્પસ્વરૂપ તેને બદલે આ વિકલ્પ કર્યો, વિશેષ કલ્પ કર્યો. જેટલો વખત વિચર્યો એટલા વિકલ્પ અને વિચર્યો નહીં ને મનને જોયું એ નિર્વિકલ્પ. ૧૦૨ જો જ્ઞાન મળ્યું અને જ્ઞાની થયો તો મન તો ફિલમ છે અને જ્ઞાન ના મળ્યું હોય તો તે તેની મનની સાથે તન્મય થાય તેવું નાવડું છે. આ જ્ઞાન પામ્યા એટલે તમે વિચારવિહીન તો થયેલા જ છો. પણ અજાગૃતિથી વિચારોમાં પાછા તન્મયાકાર થવા દોડો છો. તમારે નિર્વિકલ્પ થવાનું છે. તમે નિર્વિકલ્પી થયા એટલે મનમાં શું થાય છે, એ અધ્યવસાન દેખાયા કરે. બસ, એને જોયા કરો. ****
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy