SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ 38 ] [ નમસ્કાર અથે સંમતિ પ્રકરણ ત્રીજું પ્રશ્ન અને ઉત્તર (ચાલન અને પ્રત્યવસ્થાન) સૂત્રને વિશેષ બેધ થવા માટે ચાલના અને પ્રત્યવસ્થાન અર્થાત્ શંકા અને સમાધાન કે પ્રશ્ન અને ઉત્તરને કમ ઉપયોગી મનાય છે, એટલે આ પ્રકરણમાં નમસ્કાર-મંત્ર સંબંધી જે જે પ્રશ્નો ઉઠે છે કે ઉઠવા સંભવ છે, તેને સંગ્રહ કરે છે અને તેને યથામતિ યથાશક્તિ ઉત્તર આપવામાં આવ્યું છે. પ્રશ્નઃ “નમો’ પદને અરિહંતાદિ પદની પહેલાં કેમ મુકેલું છે? ઉત્તર : સૂત્ર કે મંત્રમાં નવો પદ ઘણા ભાગે પહેલું મૂકવામાં આવે છે. જેમકે 'नमो त्थुणं अरिहंताणं भगवंताणं,' नमोऽस्तु वर्धमानाय,' 'नमो भगवते पार्श्वनाथाय धरणेन्द्रपद्मावतीसहिताय' વગેરે. વૈદિક મંત્રોમાં પણ નમઃ પદને પ્રયોગ ઘણા ભાગે પૂર્વમાં જોવાય છે. જેમકેતમને કમજવઃ” “નમો દિoથા ', “નમઃ રામવાય " (યજુર્વેદ) ઈત્યાદિ. તેથી અહીં નમો પદને અરિહંતાદિ પાંચ પદેની પહેલાં મૂકયું છે. પ્રશ્ન : વ્યાકરણની દૃષ્ટિએ “નમો” પદ ગ્ય છે કે “નમો ? ઉત્તર: વરરુચિ વગેરે કેટલાક વૈયાકરણને મત એ છે કે પ્રાકૃતમાં "a" ને સ્થાને સર્વત્ર “ળ” ને આદેશ થાય છે. “નો જ સર્વત્ર' (પ્રાકૃત પ્રકાશ 2, 42) સેતુબંધ આદિ ગ્રંથમાં આ પ્રકારે સર્વત્ર "" જેવાય છે. પરંતુ મહાવૈયાકરણ શ્રી હેમચન્દ્રાચાર્ય સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં "a" (8-1-229) સૂત્રથી જણાવ્યું છે કે આદિમાં રહેલા અસંયુક્ત "a" ના સ્થાનમાં “બ” ને આદેશ વિકલ્પ થાય છે. ગઉડવો આદિ ગ્રંથમાં m" નો પ્રયોગ વૈકલ્પિક જણાય છે, તેથી વ્યાકરણદૃષ્ટિએ “નમો” અને “નમો” એ અને પ્રવેગે શુદ્ધ છે. હસ્ત-લિખિત પત્રોમાં આ બન્ને પ્રાગે જોવામાં આવે છે. પ્રશ્નઃ પ્રાચીન શિલાલેખમાં નમો પદ વિશેષ જોવામાં આવે છે કે નો? ઉત્તરઃ બધા પ્રાચીન શિલા-લેખે જોવાને પ્રસંગ પ્રાપ્ત થયું નથી, પરંતુ ઓરિસાની હાથીગુફા તથા ગણેશગુફા (જે ઈ. સ. પૂર્વેની છે તેના) પર મહામેઘવાહન કલિંગાધિપતિ મહારાજા ખારવેલને જે શિલાલેખ છે, તેમાં નીચેના શબ્દો જોવામાં આવે છેઃ “નમો સદંતાનં નમો ઉવઢાનં .... મહાન શત પ્રસાદાનં હિંm. મથુરાના પ્રાચીન સ્તૂપો ઉપર પણ “નમો કરતો વધમાનત મહતq=ાથે " એવા શબ્દો જોવામાં આવે છે. એટલે “નમો’ શબ્દને વ્યવહાર પ્રાચીનકાળમાં પ્રચલિત હતે. એમ સિદ્ધ થાય છે. પ્રશ્ન : નમસ્કારનાં માહાભ્ય-ગ્રંથે એ સંબંધમાં શું કહે છે?
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy