SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ પુત્રના નિશાળેથી આવતા પહેલાં એકવાર શ્રીમતીએ ચતુરાઈ કરી. પોતે રેંટિયે લઈને શ્રીમતી સૂતર કાંતવા બેઠી. એટલામાં પુત્ર આવ્યો. જેઈને ચકિત થઈ પૂછે છે મા! આ તું શું કરી રહી છે? શ્રીમતી કહે - “બચ્ચા ! હવે તારા બાપુ દીક્ષા લઈ આપણને છોડી જવાના છે, એટલે પછી તારા - મારા ભરણપોષણ માટે આ કરવું પડે ને? તું તો હજી માને છે. તને વેપાર કરવાનું આવડતા વર્ષો લાગશે.” છોકરે કહે, “મા ! આ શું બોલી ? મારા બાપુ શાના જાય? જે હું એમને બાંધી દઉં છું,’ એમ કહી છે કરાએ પલંગ પર આડા પડેલા બાપના પગ પર સૂતરના તાર લપેટયા. આદ્રકુમાર મા-પુત્રની વાતો સાંભળી વિચારમાં પડી જાય છે કે “આ બંનેની વાતો જોતાં લાગે છે કે જે હમણાં જ દીક્ષા લઈ લઈશ, તે બંનેને ભારે આઘાત લાગવા સંભવ છે; તેમજ પુત્ર જ્યાં સુધી આવડતવાળે મટે નહિ થાય ત્યાં સુધી શ્રીમતી મન બાળ્યા કરશે, તેથી છેડે વિલંબ કરવા દે.” આદ્રકુમાર કહે “ચિંતા ન કરશે, આ સુતરના પગે જેટલા આંટા છે, તેટલા વરસ રહી જઈશ, પછી દીક્ષા લઈશ.” એમ કહીને ઊઠીને આંટા ગણ્યા, કુલ બાર આંટા થયા, એટલે બાર વરસ ઘરમાં રહી જવાનું નક્કી કર્યું છે,
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy