SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ 242 આ પરથી આજે એવા કુમિત્રોની વાત કેવી ખતરનાક નીવડે! ને કેવીક શ્રદ્ધાને ખત્મ કરી દે! એ વિચારવા એમ, ચારિત્રભેદિની કથામાં જે કાન જોડ્યા, તે એ ચારિત્રને નાશ કરી નાખે. આમાં ભગવાનને ભક્તિઉત્સવઉપધાનાદિ અનુષ્ઠાન, ત્યાગ, તપસ્યા સાધુ–વૈયાવચ્ચ.. વગેરેની હલકાઈ ગાનાર ને એની નિંદા કરનારનાં વચન એ પણ ચારિત્રભેદિની પાપકથારૂપ બને, - એને સાંભળનારે. કાં તો એ ચારિત્ર વગેરે ગુમાવે, અથવા એમાં શિથિલ પડેચા એમાં ઉલ્લાસ-આલ્હાદ–આદરભાવ ગુમાવે. એમ ગુરુની, સાધુ મહારાજની, યા શ્રાવકની હલકાઈ સાંભળવામાં કાન ડે, તે પોતે ગુરુ પર, સાધુ પરન, યા શ્રાવક પર. સદ્ભાવ ગુમાવનારે બને. આ પણ પાપકથા છે. આજે જેને જેમ ફાવે તેમ બેલવાનું ચાલ્યું છે, પરંતુ બોલનારને ભાન નથી કે તું ફાવે તેમ બેલીને એ સાંભળનારને કેઈ ચારિત્રને ભાવ, કઈ ધર્મકિયા ભાવ, યા તપને ભાવ, કે કઈ ત્યાગને ભાવ, કે સદ્દગુરુપરને શ્રદ્ધાને ભાવતડી રહ્યો છે. એ તાડે એટલે જે બિચારાને ભાવ તૂટયો, એ હવે ચારિત્ર તે તોડશે, ધર્મકિયા તો મૂકશે, ત્યાગ તે છોડી દેશે, પરંતુ વિશેષમાં એ ચારિત્રાદિ પર અભાવવાળો થશે ! એથી બીજા એને પણ એવી જ સલાહ આપશે ! આનું પરિણામ ? પોતે ચ દુર્લભધિ બની દુર્ગતિઓમાં રખડત થવાને! અને બીજાઓને પણ દુર્લભાધિ બનાવી દુર્ગતિના પંથે ચડાવી દેશે! લભ રી ના સફરમાં નેપ ચડી
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy