SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ર00 શ્રેણિકને મેહ : ત્યાં રાજા શ્રેણિક કહે છે, “હે વત્સ અભય ! આ તું શું વાત કરે ? તારા પર તો મારે બીજા બધા પર નહિ એ એટલે બધે ભારે પ્રેમ છે, કે તું જે મને છોડીને જાય તો મારું હૃદય જ બંધ પડી જાય ! પછી તારે દીક્ષા લઈને પિતૃહત્યા લેવી હોય તો તું જાણે. બાકી મારાથી હમણાં તને દીક્ષાની મંજૂરી નહિ આપી શકાય.’ પ્રવ- અહીં અભયકુમારે શું કરવું ? એમ તો આજે પણ વૈરાગી પુત્રને કેઈક માબાપ કહેનારા હોય છે કે તું દીક્ષા લઈશ તો અમે મરી જઈશું, પરંતુ ખરેખર તો પુત્રની દીક્ષા પછી લાંબું જીવતા રહ્યા હોય છે ! એટલે અમે મરી જઈશું” એ કહેવાનું જેમ પોકળ, તેમ અહીં શું અભયકુમારે પિતૃવચન પિોકળ સમજવાનું કે નહિ!” ઉ– ના, અભયકુમારે અત્યાર સુધી પિતાને પોતાની ઉપર જે સ્નેહ જે છે, એ કઈ અલૌકિક નેહ જોયો છે. તેથી એ સ્નેહ જોતાં અભયકુમાર પિતાના આ બેલ ઉપર ખચકાય છે; ને ચિંતવે છે કે “એટલા બધા અનેરા સ્નેહમાં નથી ને કદાચ હદયાઘાત થાય તો?” એમ અભયકુમારને લાગે છે. તેથી પિતા શ્રેણિક રાજાને કહે છે, “તે ભલે પિતાજી ! તો હું હમણાં દીક્ષા લેવાને વિચાર પડતો મૂકું છું, પરંતુ મારે આ વિચાર ધ્યાનમાં રાખજે.” આમ અભયકુમારે કહેવાથી શ્રેણિક રાજાને ધરપત વળી. પણ અભયકુમારે ઘરવાસમાં પણ શુદ્ધ શ્રાવકધર્મ પાળવાનું મને મન નક્કી કરી લીધું.
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy