SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ 161 કેટલાય ત્રસ જીવોની હિંસા તો કરે જ છે. તથા એ રાખી મૂકેલા માંસમાં અસંખ્ય સૂક્ષ્મ કીટ ઉત્પન્ન થયા કરે એની ય હિંસા રેજ રે જ કરે છે. જ્યાં તમારે ધર્મ અહિંસાવાળે રો? આ હિંસામય ધર્મ ઉપદેશના શું સર્વસ છે? કે એ અવિવેકી અનાર્ય જેવા છે? જીવનની પવિત્રતા પવિત્ર અધ્યવસાય પર આધારિત છે. તેથી સમજી લો કે, આ “હસ્તિતાપસ” માર્ગ જે ઉપદેશે તે અસત્ કર્મ કરનાર–કરાવનાર હોવાથી અનાર્ય છે. તે સર્વજ્ઞતા તો નહિ, પરંતુ સામાન્ય પણ સમ્યજ્ઞાને ય ધરાવતા નથી. અતિ સંકિલષ્ટ પરિણામથી હાથીને ઘાત કર્યા પછી પણ રેજ ને રોજ એનું માંસ પકાવવા માટે અગ્નિ પાણી વગેરે કેટલાય સ્થાવર જંગમ અસંખ્ય જીવોને નાશ પણ કરતા હોય છે. આ હિંસા તો એ હાથીની હિંસાને ઉપદેશ કરનારાઓએ તો બિચારાઓએ જોઈ જ નથી. તેમજ 42 દોષરહિત નિર્દોષ માધુકરી ભિક્ષાને સાધુ–માર્ગ પણ એમની કલ્પનામાં નથી. તેથી જ મહાઅજ્ઞાન અને મહામૂઢતાથી આવે અનાર્ય માર્ગ ઉપદેશે છે. તેથી હે તાપસ ! આ મહા અજ્ઞાનતા અને મૂઢતાભર્યો તમારે તાપસમાર્ગ મૂકે, અને મહાવીર ભગવાનનો મહા સજ્ઞાનતાભર્યો નિર્દોષ મુનિમાર્ગ પકડવા ભગવાનનું શરણું લો.” . મહર્ષિની ઇતરે દ્વારા પ્રશંસા : બસ, એમ કહી તાપને નિરૂત્તર કરી, મહર્ષિ મોટા પરિવાર સાથે ભગવાન પાસે જવા ચાલી નીકળે છે. આમ જ્યાં આદ્રકુમાર મહર્ષિએ “હસ્તિનાપસ માર્ગ”નું બિલકુલ 11.
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy