SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ 294 ત્યાં મનને ભાવના આપવાની કે “ભવિતવ્યતા એવી કે આવું બને, એકાએક હેલી થાય, પૂર આવે, અચાનક આગ ફાટે, તેમ જીવોના કર્મ એવા કે આવું બને, મેહનીય કર્મ અજુગતા કામ કરાવે, અશાતા–વેદનીય કર્મ એવાં કે આવી. ઘોર અશાતા આપે,” બસ, આવી ભાવના આપવાથી મન બગડે નહિ. મનને યોગ્ય ભાવના આપવાથી મનનું બળ વધે, અને આગળ વધતાં જબરદસ્ત સમભાવના વિચાર કરી શકે. [ હવે આદ્રકુમારમુનિના જીવનના આગળના પ્રસંગે. ભાગ-૨ માં વાંચે. –સંપાદક
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy