SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ 210 મટ્યૂએણ વંદામિ' કહેતાં નમસ્કાર કરે છે, ને ભયે સાધુ ધર્મલાભ લે છે. મુનિવેશ ભજવવા પાછળ કયા આશય? : અહીં સુધી ભવૈયા સાધુને કશી ધર્મની ભાવના નહતી, માત્ર નાટકિયા તરીકે મુનિવેશ ભજવે, એટલું હતું. કેમ ભજવે? (1) કાંકરી બજાવવાના લેભથી હોય, યા (2) નવા ઈનામના યા માન-કીતિના લેભથી હોય, (3) અથવા આવા મંત્રીશ્વરની અંતિમ અવસ્થાની દિલદર્દભરી ભવ્ય ભાવના જોઈ એમના પ્રત્યેની નેહસહાનુભૂતિથી હાય. –આવા કેઈ આશયથી વેશ ભજવ્યું, એમાં શું શું કર્યું ? નવકાર શીખે. નિયમણ શીખે. એવા લેભથી નવકાર વગેરે શીખાય ? એમાં મેક્ષને ભાવ તે છે નહિ. તે મેક્ષ સિવાયના બીજા ભાવથી ધર્મ કરે તે જે એકાંતે ભવના ફેરા જ વધતા હોય, તે અમલદારોથી ભવૈયાને નવકાર વગેરે કેમ શિખવાડાય? કહીએ પ્ર - મંત્રીશ્વરનું કાર્ય સાધવા શિખવાડાય ને? ઉ - કેઈનું કાર્ય સાધવા બીજાને કચ્ચરઘાણ કઢાય? પણ અહીં વસ્તુસ્થિતિએ એ જુઓ કે અહીં ગમે તે આશચથી નવકાર શીખવાનું, ને મંત્રીશ્વરને સમાધિ વચન આપવાનું.... વગેરે કર્યું, તે કેવું સુખદ પરિણામ આવે છે!
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy