SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨ ] * અનુભવ-વાણી જૈન સમાજના હિતના પ્રશ્નો હાય અને જેમાં સૌએ ભેદ, વાડા કે ફિરકાને બાજુએ રાખી, સાથે મળીને એક જ અવાજે અને જૈન ધર્મના નામે સંયુક્ત રીતે કામ કરવાનુ હોય, ત્યારે ત્યારે બધા પક્ષા અને બધા પક્ષાના નાયકા અને મુનિવરેા વિનાવિલખે કે વિનાસકાચે ભેગા મળીને કામ કરી શકે, તે જાતનું તંત્ર દરેક ગામ કે શહેરમાં અને પ્રત્યેક સંધ કે સંસ્થામાં હાવું જોઈ એ. જુદા પડવા છતાં જેએ સંપ અને સહકારથી કામ કરી શકે તે જ ડાહ્યા, બુદ્ધિમાન અને હશિયાર પુરુષો ગણી શકાય. સમાજ પ્રગતિને પંથે છે કે અવનતિ તરફ ઘસડાતા જાય છે તેની સાચી કચેટી કે સાચું માપ આ પ્રકારની આવડત ઉપરથી નીકળે છે. આમ જનતા તે સામાન્ય રીતે ભાળી, ભદ્રિક અને સરળ સ્વભાવી હાય છે. તેમને તેા સધનાયકા કે ગુરુમહારાજો જે રીતની દોરવણી આપે તે રસ્તે તેએ દોરાય છે. એટલે ખરી રીતે તે ધર્મગુરુઓ જો એ રીતને એકતા અને સહિષ્ણુતાના ઉપદેશ આપે અને પેાતે એ પ્રકારનુ વર્તન રાખે તેા, જ્યાં જ્યાં ગભેદ અને સધભે છે ત્યાં એકમેક સાથે મળીને ધર્માંકાર્યો અને મહાત્સવેામાં ભાગ લેવાનુ સૌને માટે સરળ બનશે, પૂર્વગ્રહા ઓછા થશે, અને ધર્મભાવના વધુ વિકસિત બનશે. પેાતપાંતાના પક્ષના, ગચ્છનો કે સંધના સાધુ-સાધ્વીજી પેાતાના ગામમાં કે સ્થાનમાં બિરાજતા હોય કે ચાતુર્માસ હોય, તે તેમના વદન માટે જવું કે વ્યાખ્યાનમાં જવું તે શ્રાવકનુ કર્તવ્ય છે. પણ અન્યપક્ષના સાધુ--સાધ્વીજી પાસે ન જ જવાય અથવા તેમનું વ્યાખ્યાન શ્રવણુ કરવા ન જવાય–આવું વાતાવરણ ઊભું કરવું કે ફેલાવવું, અથવા બન્ને ધર્મસ્થાનમાં જનારને રોકવા એમાં કયા ધર્મ, કેવી વિશિષ્ટતા કે વ્યવહાર–કુશળતા અથવા કર્યુ. શાણપણ છે તે કૃપા કરી કાઈ સમજાવશે ખરા ? । આ ભેદ્ય ટાળવાની શક્તિ અને સત્તા આચાર્ય મુનિરાજોના હાથમાં છે. તેઓ ધારે અને મન ઉપર લે તે આ બધી કૃત્રિમ વાડે તરત જ
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy