SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ જીઞન શુદ્ધિ [ ૨૨૫ ] તે પ્રમાણે જે વતે તે જ સાચા સજ્જન કે સગૃહસ્થ કહેવાય. જાહેર સભાઓમાં અને મેળાવડાઓમાં સૌ વક્તાએ સભાજનાને સજ્જતા અને સન્નારીએ 'થી સોધે છે અને પ્રમુખને ‘ મહાશય ’થી સખાધે છે, પરંતુ સભાજનોમાં ‘સજ્જના અને સન્નારીએ હાય છે કે નહિ ? કદાચ હોય તેા કેટલા હશે ? અને પ્રમુખસ્થાન શે।ભાવનારમાં મહાશય કહેવડાવવાના ગુણા હોય છે કે નહિ ? આ વસ્તુ વિચારવી જોઈએ. વાણીના અતિરેક કે વિવેક એ એક અવગુણ છે. અથવા તે દંભ કે ખુશામત છે. આવા સંબેધનથી સામા માણસોને મિથ્યાભિમાન થાય છે. પ્રમુખને ‘ પ્રમુખશ્રી ’ અને સભાજનોને ‘ મિત્રો અને ભગિનીએ ’થી સએધીએ તે જ યથાર્થ છે. સત્ય સમજવું, સત્ય મેલવું અને સત્ય આચરણ કરવું એ જ નૈતિક, વ્યવહારિક, ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રથમ પગથિયુ' છે. મમતાના તાત્ત્વિક અર્થ માયાળુપણું છે. જેનામાં માયાળુપણુ હાય તેઓ પેાતાના વનમાં સુખ અને શાંતિ મેળવે છે; સૌ તેના પ્રેમ અને પૂજ્યભાવ રાખે છે; તેનું માન સાચવે છે. અને તેના આજ્ઞાવતી થઇ રહે છે. આ ધર્મ છે, વિશ્વબંધુત્વ છે, માનવતા છે અને પ્રભુતાને પામવાના સાચે રાહ છે. સ્ત્રીઓ, પુરૂષા, બાળકા અને સૌ કાઇ આવી સમતા અને મમતા કેળવે તે સંસાર, દરેક કુટુંબના સંસાર, સુખમય શા માટે ન બની શકે ? (૯) જીવન શુદ્ધિ (જેને ઉદ્દેશીને જે હિતની વાતા કહેવામાં કે લખવામાં આવે તેઓ તે સાંભળે કે વાંચે. તેમને રૂચતી વાતા તેઓને સાચી અને સારી પણ લાગે. તેઓ તેના વખાણ પણ કરે. મેલનારને કે લખનારને તેઓ કદાચ અભિનંદન પણ આપે અથવા તેમના પ્રત્યે તેઓને કદાચ
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy