SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૪ ] અનુભવ-વાણી અને ધમપછાડા ઓછા થઇ જશે. મનની ચંચળતા અને મનના આવેગા શાંત થવાથી હૃદય રાગ. લાડીનુ દબાણુ, અનિદ્રા, અજા, લવારા, ક્રોધનો ધમધમાટ, તકરાર અને કલેશકયા-આ બધુ એધુ થઈ જશે. સાચી શાંતિ કે સાચું સુખ જેણે મેળવવું હેાય તેણે બહારના જગતના અને સંસારી બાબતના સંપર્ક તદ્ન એ કરી નાખવા, કામ પુરતુ જ ખેલવુ.. અને તેટલું મૌન પાળવુ, સૌનુ ભલું ચિંતવવું, કડવાં વેણુ કાઇને કહેવા નહિ, દુ:ખ આવે તેા પ્રસન્ન 'ચિત્તે સહન કરવું, ધર્મધ્યાન અને ધર્મસેવામાં સમય ગાળવા અને ધ શાસ્ત્રનું વાંચન કરવુ. સુખી થવાના સાચેા મા આ છે. સુખ કે દુ:ખ એ મનના છે. જો સંસારમાં નિલે`પ રહેા, સમતાભાવ કેળવેા, આવેશને દબાવી દે, ચિત્ત પ્રસન્ન રાખા, સૌને ક્ષમા આપા, આપણી ભૂલાની માફી માગેા અને પ્રભુના નામનુ સ્મરણ કરેા તા આ સંસાર તમારા માટે જરૂર સ્વ બની જશે. જેનામાં ઉદારતા છે, સમતા ગુણ છે તેને સદાય આનંદ અને સુખ જ હાય છે. દુઃખ તે આપણે આપણી જાતે ઉત્પન્ન કરીએ છીએ; અને તે માટે દોષ બીજાના કાઢીએ છીએ. બીજાએ તે માત્ર નિમિત્ત હાય છે. જેને બુદ્ધિ છે, સમજ છે, સાચું જ્ઞાન છે, તે તે પેાતાના કર્યું કે ભાગ્યને દોષ દે છે. કરેલાં કર્મો ભોગવવા જ પડે છે. જેટલાં કર્યાં ભાગવાય જાય, તેટલા ભાર હળવા થાય છે. કથી મુક્ત થવું તે જ મુક્તિ છે. જન્મમરણના ફેરા ટળે તેનું નામ મુક્તિ કે મોક્ષ. સાચું સુખ, સાચી શાંતિ, સાચા આનંદ મુતદશા પ્રાપ્ત કરવામાં છે. જેનામાં આટલી સમજ હાય તેને કદી દુ:ખ હેતુ નથી.
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy