SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૮ ] (૪) જીવનના મમ અનુભવ-વાણી વાં એમને એમ પડી ચન ધણું કરીએ, સાંભળીએ પણ ઘણું, પરંતુ જો તે વિચારીએ નહિ અને સમજીએ નહિ તે તે વાંચ્યાની કે સાંભળ્યાની સાર્થકતા શું? અને તેને આચરણમાં મુકીએ નહિ કે તેના ઉપયેાગ કરીએ નહિ તેા તેના લાભ પણ કયાંથી મેળવી શકીએ ? કાઇપણ વસ્તુના ઉપયાગ ન કરીએ તે! તે વસ્તુ રહીને ખરાબ થાય છે, ખાજારૂપ થાય છે, કટાળા આપે છે અને પરિણામે દુઃખ કરે છે. જીવનની નાની મોટી દરેક બાબતમાં આ અનુભવ સૌ કાને થાય છે; છતાં તેમાં કા સુધારા ન કરીએ તે તે આપણી અજ્ઞાનતા કે મૂર્ખતા ગણાય. માટે જ કહ્યું છે કે માણસ પોતે જ પેાતાના સુખ કે દુ:ખના કરનાર અને ભાગવનાર છે. જે કાંઈ કરીએ તેનુ પરિણામ સારું કે ખરાબ આવે છે. અને આ રીતે જે પરિણામ નિર્માણ થાય તેને જ ભાગ્ય કે કર્મ કહીએ છીએ. ક કરીએ તે જ ભાગ્ય નિર્માણ થાય. કર્મ ન કરીએ તે પરિણામ કે ભાગ્ય નિર્માણ થતું નથી. અને ક અને કર્મના પરિણામના સંપૂર્ણ નાશ એટલે જ મુકત દશા. આટલું જે દરેક સમજતા શીખે અને તે પ્રમાણે જીવન જીવે તે જીવનનાં ઘણાં દુ:ખો અને યાતનાએ એછી થઈ જાય અને વન જીવવા લાયક બની શકે. S પગમાં કાંટા વાગે, બિમારીની પીડા થાય, મારથી શરીર દુઃખે, મ્હેણાંથી મનને આધાત થાય, આગથી માલમિલ્કતને નુકશાન થાય, ધંધામાં ખોટ આવવાથી ચિંતા થાય, પૈસાના અભાવે પ્રસંગ ઉકેલવા દેવું કરવું પડે કે દાગીના વેચવા પડે, અથવા નાના મોટા અનેક પ્રસંગે કંઈને કંઇ અગવડ ઊભી થાય ત્યારે કુદરતી રીતે ચિંતા થાય. તે ચિંતાથી દુ:ખ અને ખેદ થાય અને તેની અસર એટલી બધી થાય
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy