SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ વેપારીઓની સમયા [ ૧૪૭ ] બજાર અર્ધા ટકા દલાલી આપે છે તે બહુ જ વધુ પડતી અને ખેાજારૂપ છે. વાયદાના વેપારમાં સેકડે એક આના અથવા નગ ઉપર અમુક ચેાક્કસ રકમ એ એમાંથી જે વધુ થાય તે દલાલીના દર વ્યાજબી ગણાય. ધંધામાં રસકસ ન રહે, વેપારીઓએ નુકસાની કરી હાય અને વેપારમાં અણધારી મંદી આવી હેાય તેવે અત્યારના આપતકાળ વેપારમાં પ્રવર્તે છે. તેવા સમયે વેપારી મડળાએ તથા મહામડળાએ અને ઇન્ડીઅન મરચન્ટસ ચેમ્બર જેવી પ્રતિષ્ઠાવાળી અને વેપારનું હિત સાચવવાવાળી પ્રતિનિધિ સંસ્થાએ ભેગા મળી દરેક બજારના સંજોગો જોઈ, અને વેપારીઓ તથા દલાલાના અભિપ્રાય લઈ આછામાં એધુ એવુ ધારણ નક્કી કરવું જોઇએ કે જે વેપારને પાષાય, મેજારૂપ ન થાય; તથા કાયમ નભી શકે. આ બાબતમાં અમદાવાદ બહુ ડહાપણથી કામ લે છે. ત્યાં દલાલી અને મજૂરી તથા મુકાદમીના દર સોગ પ્રમાણે નક્કી કરવામાં મહાજના બહુ તકેદારી રાખે છે. મુંબઈ આ ઉપરથી ધડા લે એમ સૌ કાઈ મીટ માંડી રહ્યું છે. ( ૯ ) વેપાર અને વેપારીઓની સમશ્યા જ ગતને માનવજાતના એક વિરાટ સ્વરૂપની ઉપમા બરાબર સારી રીતે ઘટાવી શકાય. માણસના શરીરમાં જુદા જુદા અવયવા, અંગઉપાંગ, ઈંદ્રિયા, શ્વાસાશ્વાસ અને ચેતનાશક્તિ હાય છે. તે બધાના એક બીજા સાથે અભેદ અને નિર ંતરના સબંધ હાય છે. હાય એક અવયવ નબળું કે ખામીવાળુ હોય અથવા બરાબર કાર્ય ન કરતું તેા તેની અસર બીજા દરેક અવયવ ઉપર જરૂર થાય છે. અને બધા અવયવે ખેતપેાતાની ક્રિયા બરાબર વ્યવસ્થિત રીતે કરતા હાય તા આખું શરીર નિરાગી, તંદુરસ્ત, સશક્ત અને સ્ફુર્તિમાન રહે છે. જેમ
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy