SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ગામડાના ઉત્કર્ષ કેમ થઈ શકે ? [ ૯૩ ] ગામડાંના ઉત્ક સાધવા માટે શુ કરવુ ોઇએ ? કાણે કરવુ જોઇએ અને કેટલું કરવું જોઈએ તે પ્રશ્નો વિચારણા, ચર્ચા, નિય અને અમલ માગે છે. પ્રગતિ ન થતી હોય તેા તેનું ખાસ કારણ એ છે કે સારુ' હાય છતાં તેને આપણે અમલમાં મૂકતાં નથી. આપણે એવા જડસુ અને પ્રમાદી છીએ. અને તેથી જ બુદ્ધિજીવી આજે વધુ કંગાળ બનતા જાય છે. હવે તેણે જાગવુ જરૂરનું છે. ગામડાં માટે બુદ્ધિજીવીએ આટલું અવશ્ય કરવું જોઇએ. ૧. બુદ્દિવીને શ્રમજીવી અને શ્રમજીવીને જ્ઞાન, શિક્ષણ અને સંસ્કાર આપીને બુદ્ધિવંત બનાવવા. ૨. શિક્ષણ અને ઉદ્યોગાની તાલીમ આપવી અને દરેક પ્રજાજનને હુશિયાર બનાવવા. ૩. પ્રજાજનાએ જાતમહેનત અને સહકારથી ગામડાના રસ્તાઓ, નવાણુ, ધર્મશાળા,નિશાળ, વાખાના, વ્યાયામશાળા, બાગ અને ચેારા બનાવવા. બધા માટે સરકાર તરફ આધાર રાખી બેસી રહેવાને કશે. અ નથી. ૪. સરકારે અને પ્રજાનાએ કેળવણીની સંસ્થાઓ ( સ્કૂલા, હાઇસ્કૂલા અને કૉલેન્ગે) તથા ઔદ્યોગિક શિક્ષણ સંસ્થા ( ખેતીવાડી, વૈદકીય, કળાભુવના, કળાકેન્દ્રો ), આરાગ્ય ધામા અને હોસ્પીટલે, નૈસર્ગિક ઉપચાર સંસ્થા, ઢોરઉછેર, નાના નાના ગ્રામ્ય અને ગૃહઉદ્યોગા–આ બધું મોટા શહેરામાંથી કાઢી કે ખસેડીને ગામડાંઓમાં લઇ જવું જોઇએ. અને તેને માટે સરકારે ઉત્તેજન, પ્રલાલન અને માર્ગદર્શીન આપવું જોઇએ. પુ. સહકારી મંડળીએ સ્થાપી તે દ્વારા દરેક ગામના વેપાર અને વ્યવહાર સંકલિત કરવા. આ કામ લોકસેવક્રને સાંપવું. સંસ્થા ઉપર કાબૂ અને હકુમત લેાકસેવકેાની હોવી જોઇએ. અને તેને માદર્શીન અને તે સ ંસ્થા ઉપર નિયંત્રણ સ્થાનિક સરકારનું હોવું જોઇએ. ..
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy