SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ગામડાના ઉત્કર્ષ કેમ થઈ શકે ? [ ૯ ] ગામડામાં ધન, ધંધા અને ખેતી હોય તેએ પેાતાના ધંધા વધુ ખીલવવા માટે શહેરામાં ધંધા કરવા શહેરા તરફ જાય છે. આ રીતે કા' અભ્યાસ માટે, કાઇ કમાણી કે નાકરી માટે, કોઈ કામની શોધમાં, કાઈ સાહસ કરવા, કાઇ મજૂરી કરવા, તો કાઈ મેાજશાખ કરવા પેાતાના પ્રિય વતન એવા ગામડાંને છેાડીને નજીકના કે દૂરના મોટા શહેરમાં અથવા પરદેશ જવા પ્રેરાય છે. આ રીતે દરેક ગામડાંની તપાસ લેવામાં આવે તેા તુરત જણાઇ આવશે કે દરેક સ્થળેથી સારા, સાહસિક અને હેાંશિયાર માણસેા બહારગામ ચાલ્યા જાય છે અને ગામડાંની વસ્તી પ્રતિવર્ષ ઘટતી જાય છે. એટલે ગામડામાં પાછળ રહેનાર લેાકેા, ખેતીવાડી કરવાવાળા ખેડૂતો અને મજૂરા લેણુંદેણુના પથારામાં અટવાઇ પડેલા વેપારી કે શરાક આધી રોટીથી સંતાપ માનનારા, દુબળા કે દુળ, માંધ્ર કે ગૃહ, કુટુંબની જ જાળવાળા, કાયદાના કેસામાં સામેલ અથવા સરકારી કે બીજી નોકરીવાળે, વિધવા કે અપગ, દુ:ખી કે દીન, માં કે મડીયલ આવા માણસા જ હાય છે. સારા માણસા અને સાહસિકા તે પરગામ ચાલ્યા જાય છે. શહેરમાં નજર નાખશે તે જનતાના મોટા ભાગ બહારગામથી અને ખાસ કરી ગામડામાંથી આવેલા હશે. શહેરામાં આવેલ માણસા એક ંદરે બુદ્ધિશાળી, હાંશિયાર અને મહેનતુ તથા ચાલાક હોય છે. કાચાપાચાના શહેરામાં કશે! વડે થતે નથી. જેટલા કાચાપાચા માણસા તેમ છતાં શહેરમાં આવીને વસે છે તે ધીમે ધીમે બહુ મહેનતે રીઠામ થાય છે. આ રીતે ગામડાએ ધીમે ધીમે ઘસાઈને આર્થિક અને વસ્તીની દષ્ટિએ ઘસાતા જાય છે, વેપાર ધંધા પણ ગામડામાં વસ્તી ઓછી થવાના કારણે એછે થતા જાય છે, વળી શહેરની રહેણીકરણીનેા ચેપ પણ ગામડામાં વધતા જાય છે, શહેરમાં ધંધાના સ્થાન વસવાટના સ્થાનથી દૂર હાય એના કારણે વેપારીઓ કે દુકાનદારા પેાતાને માટે અથવા ઘરાકાને પોતાની દુકાને વધુવાર રાકીને વધુ માલ તેને
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy