SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] અનુભવ-વાથી આપણને બચાવે, તેવા ચારિત્ર્યવાન, વ્રતધારી, સંયમી, જ્ઞાની, ધ્યાની અને પરોપકારી, ગ્ય મહાપુરૂને ગુરુ તરીકે સ્થાપી તેમની આજ્ઞા પ્રમાણે વિનયપૂર્વક વતી ધર્મ પામવો જોઈએ, અને તેમની મારફતે દેવને ઓળખવા જોઈએ. અને આ રીતે ક્રમે ક્રમે ચઢી આત્મસિદ્ધિ સાધીએ ત્યાં સુધી પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. જે સમજવા માગીએ અને સમજવાને પ્રયત્ન કરીએ તે આ બધું સમજી શકાય તેવું હોય છે. ધર્મ અને ધર્મના સિદ્ધાંતે હંમેશાં સાદા અને સરળ જ હોય છે. જો તેમ ન હોય તે સાદા અને ભલા લેકે ધર્મ પામી જ ન શકત અને તેને ઈજારે માત્ર વિદ્વાને અને બુદ્ધિવાનેને જ ગણાત પણ તેમ નથી. ધર્મને વિશેષ પ્રકારે સમજવો હોય તે તે માટે શ્રદ્ધા અને પુરુષાર્થ, એ બે જ જરૂરનાં છે. વાચકગણ ! આના ઉપરથી તારે પોતે નિશ્ચય કરવાને છે કે તારે ક્યાં અટકવું ? કયે માર્ગે જવું ? શું કરવું ? અને આત્મહિત કેમ સાધવું ? મરણની સાદડી, ઉઠમણું અને સ્ત્રીઓમાં હાં વાળવાનો રિવાજ - રેક જ્ઞાતિમાં અને સમાજમાં દર વરસે આવા ઘણું દુઃખદ પ્રસંગે જ બનતા હોય છે, તે પ્રસંગે ઘરના માણસોને દિલાસો અને આશ્વાસનની જ ખાસ જરૂર હોય છે, સમાંરહી અને જ્ઞાતિજનોની હાજરી અને આશ્વાસનના બે શબ્દો એવા અને એ માટે હવા જોઈએ કે મરણનું દુઃખ વિસારે પડે અને જ્ઞાનદ ષ્ટએ જગતની અસારતાને ખ્યાલ આવે. દરેક પ્રચલિત રૂઢી હેતુપૂર્વકની ઉપયોગી અને વ્યવહારમાં તેની જરૂરિયાત હેઈને શરૂ થએલ હોય છે, પરંતુ ધીમે ધીમે તે વિકૃત થઈને
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy