SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ અને અનંત વીય)ની પ્રાપ્તિ-પ્રગટતા એ જ નિઃશ્રેયસની સિદ્ધિ છે. એમાં જ શાશ્વતસુખની પ્રાપ્તિ છે. આપણા તત્ત્વદશી આએ એ સિદ્ધિને માટે ચેાગ, ભક્તિ અને તત્ત્વજ્ઞાનના માર્ગો દર્શાવેલા છે. મનુષ્ય આ માર્ગને અનુસાર જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ દેવત્વચા ઈશ્વરત્વના પ્રકાશ તેનામાં પ્રગટ થતા જાય છે અને કોઈ અલૌકિક આનંદની કળા તેનામાં જાગૃત થતી જાય છે. વર્તમાન વિજ્ઞાનના પ્રભાવને લીધે આજે લેાક સ શક્તિમાન આત્મસત્તાની ઉપેક્ષા કરી રહ્યા છે. પરંતુ એના સિવાય બીજે કચાંયથી પ્રકાશ મળી શકે તેમ નથી. એક વાત આપણે યાદ રાખવી જોઈ એ કે સત્ય અને ઈશ્વરપણાની પ્રાપ્તિ બહારથી નથી; એને વાસ આત્મામાં જ છે. એના માટે આપણે આત્મબાધ અને આત્મ નિરીક્ષણ કરવું જોઈ એ, કારણ કે સૌથી મેટું વિજ્ઞાન અધ્યાત્મ જ છે. આ વસ્તુનુ ભાન જીવ માત્રને થાય તે તેવા જીવા આ લેાકમાં ય સુખી અને છે; અને ક્રમે કરીને શાશ્વત સુખને પામે છે. આત્મિકસુખ માટેના અભિલાષ જનતામાં પ્રગટે તે જનતામાં ચાલી રહેલા કેટલાય અનિષ્ટોના નાશ થયા વિના રહે નહિ, જગતમાં આજે ખાદ્ય પૌદ્ગલિક સુખ માટે જે દોડધામ મચી રહી છે, દેશ-જાતિ તથા કુળને નહિ છાજતાં વના થઈ રહ્યાં છે, અને જે અનથ ભરેલાં કાવત્રાં ચેાવા માં આવે છે, તેનું કારણ એક જ છે કે દુનિયાના જીવા આજે આધ્યાત્મિક દ્રષ્ટિ ચૂકી જઈ ને બાહ્ય પદાર્થો દ્વારા થતા કાલ્પ
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy