SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ તે સર્વે, પૃથ્વી-પાણી-વનસ્પતિ વગેરે એકેન્દ્રિયાદિ જીવાનાં તે તે જીવે ધારણ કરેલાં કે છેડી દીધેલાં શરીરો જ છે. વળી શરીર એ પણ કઈ કઈ દ્રવ્યની નવિન ઉત્પતિ નથી.. પરંતુ પ્રયાગ પરિણામ ( જીવ પ્રયત્ન અવસ્થાંતર થયેલ )થી પરિણમન પામેલ દ્રવ્યનું રૂપાન્તર છે. શરીર ધારણ કરનાર જીવ તે શરીરને ડી અન્ય સ્થાને ચાલ્યા જાય છે, ત્યારે શરીરનાં પણ વિવિધરૂપે રૂપાન્તરા, મિશ્ર પરિમાણુથી થાય છે. આ શરીર કઈ અવસ્થાસૂચક પુદ્ગલ તત્વમાંથી અને છે? કાણુ બનાવે છે ? આ શરીરના સૂક્ષ્મ-સ્થૂલ આદિ પ્રકાર, તેની રચનાપદ્ધતિ, તેને વૃદ્ધિકમ, ઈત્યાદિ શરીરરચના અંગેને અનેકવિધ વિચાર, વૈજ્ઞાનિક ઢબે જૈનદર્શનમાં હૃદયગમ્ય રીતે સમજાવ્યે છે અને તેમાં અનભિસંધિજ સ્વરૂપે વતા જીવ પ્રયત્ન, શરીર રચનામાં ઉપયેાગી બનતુ મૌલિકપૌદ્ગગલિક તત્વ અને કર્મસ્વરૂપ પૌદ્ગલિક અણુસમૂહ, આ ત્રિવેણી સંગમથી જ શરીરની રચના થાય છે અને તેમાંથી વિવિધ સ્વરૂપે દ્રશ્ય જગતનુ અસ્તિત્વ વર્તે છે. પૂર્વે કહેલ આઠ ગ્રહણયેાગ્ય પુદ્ગલવણા પૈકીની પાંચ શરીર ચાગ્ય પુદ્દગલવગ ણા તે તે શરીરરચનાનું મૂળ ઉપાદાન તત્ત્વ છે. અર્થાત્ તે તે વણાઓમાંથી જ તે તે શરીરની રચના થાય છે. આ શરીર રચના તે તે શરીરને ધારક તે તે જીવના જ પ્રયત્નપૂર્વક થતી હોવા છતાં પણ તેના તમામ ઉદ્યમ કર્માધિન હોવાથી જેવા પ્રકારના કર્મીના ઉદ્ભય હોય તેવુ જ શરીર બની શકે છે. એટલે કમ સમૂહની આધિનતાના
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy