SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શકતું નથી અને અલ્પસમયમાં જ વિલીન થઈ જાય છે.. કેમકે અઘાતી કર્મની પરંપરા ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત. તે ઘાતકર્મ જ છે. એટલે ઘાતકર્મ રહિત અઘાતી કર્મો તે. પરાજ્ય પામેલ રાજવિહેણ નાસતા ભાગતા સૈન્ય જેવાં છે. ઘાતકર્મને ક્ષય થયા બાદ અઘાતી કર્મો અલ્પ ટાઈમમાં. જ ક્ષય થવાના પરિણામે આત્માને અવ્યાબાધ-અક્ષયસ્થીતિ. અરૂપીપણું અને અગુરુલઘુ એ ચાર અવસ્થા પ્રાપ્ત થાય છે.. આત્માનું શાશ્વત સ્થાન તો આ ચાર સંગવાળું છે. પરંતુ ઘાતી કર્મના સંગવાળાં ચાર અઘાતી કર્મો વડે આત્મા તેથી, વિપરીત સંગમાં ભટકી શાંતિ પ્રાપ્ત કરી શક્તો નથી.. શાશ્વત શાંતિની પ્રાપ્તિ તે અવ્યાબાધ-અક્ષયસ્થીતિ-અરૂપીપણું અને અગુરુલઘુપણામાં જ છે. એ સ્થિતિની પ્રાપ્તિ અઘાતી કર્મોને સંબંધ આત્મામાંથી સર્વથા છૂટી જવાથી. જ થાય છે. પરંતુ તે સંબંધને છૂટકારે તે ઘાતકર્મના છૂટકારાથી જ થાય અને ઘાતકર્મને છૂટકારો મેહનીય કર્મના છૂટકારાથી જ થાય છે. મોહનીયકર્મની વિવિધ અવસ્થાના સંબંધથી અમુક ક્રમે ક્રમે સર્વથા છૂટવા માટે આત્માના થતા પ્રયત્નથી પ્રાપ્ત દશાને જૈનદર્શનમાં ગુણસ્થાનક તરીકે ઓળખાવી છે. કઈ દશાસૂચક ગુણસ્થાનકમાં કર્મને બંધ-ઉદય-ઉદીરણું અને. સત્તાસ્વરૂપ સંબંધ આત્માને કે કે બની રહે છે? અને અને ગુણસ્થાનકમાં આગળ વધતાં મેહનીય કર્મને સર્વ પ્રકારનો સંબંધ, આત્મામાંથી સર્વદાના માટે કેવી રીતે વિલીન.
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy